જનકપુર પ્રાંત (નેપાળ)
જનકપુર પ્રાંત (નેપાળી:जनकपुर अञ्चल) નેપાળ દેશના મધ્યમાંચલ વિકાસક્ષેત્રમાં આવેલો એક પ્રાંત છે. આ પ્રાંત અંતર્ગત કુલ ૬ (છ) જિલ્લાઓ (નેપાળી:जिल्ला) આવેલા છે.
નામકરણ[ફેરફાર કરો]
પ્રાચીન રામાયણના પાત્ર રાજા જનકની રાજધાનીના નામ પરથી આ પ્રાંતનું નામકરણ કરવામાં આવ્યું હતું. જનકપુર શહેરના નામ પરથી આ પ્રાંતનું નામ પાડવામાં આવેલું છે.
જનકપુર પ્રાંતમાં આવેલા છ જિલ્લાઓ[ફેરફાર કરો]
આ પણ જુઓ[ફેરફાર કરો]
![]() | આ નાનો લેખ છે. તમે તેને વિસ્તૃત કરીને વિકિપીડિયાને મદદ કરી શકો છો. |