લખાણ પર જાઓ

પુનિત વન

પુનિત વન
પુનિત વન, ગાંધીનગર
નકશો
Map
પ્રકારવનસ્પતિ ઉદ્યાન
સ્થાનગાંધીનગર, ગુજરાત
અક્ષાંશ-રેખાંશ23°13′0.66″N 72°40′3.79″E / 23.2168500°N 72.6677194°E / 23.2168500; 72.6677194
ખૂલ્યું મૂકાયેલ૨૦૦૫
માલિકગુજરાત સરકાર

પુનિત વન એક વનસ્પતિ ઉદ્યાન છે, જે ભારત દેશના ગુજરાત રાજ્યની રાજધાની ગાંધીનગર ખાતે સેક્ટર ૧૯ વિસ્તારમાં આવેલ છે. આ વન વર્ષ ૨૦૦૫માં ગુજરાત સરકારના વન વિભાગ દ્વારા વિકસાવવામાં આવ્યું હતું. વન વિભાગે અહીં ૬ હેકટરની જેટલી જમીનને વિકસાવવામાં આવી છે[] અને તેમાં વૃક્ષો વાવવામાં આવ્યા છે. આ વૃક્ષો તારાઓ, ગ્રહો અને રાશિ ચિહ્નો સાથે સંકળાયેલ છે. પુનિત શબ્દનો અર્થ ગુજરાતીમાં પવિત્ર એમ થાય છે અને વન નો અર્થ જંગલ થાય છે. આમ આ બગીચાને પવિત્ર વન કહેવાય છે. જ્યારે તેની સ્થાપના કરવામાં આવી હતી, તે સમયે લગભગ ૩૫૦૦ વૃક્ષો વાવવામાં આવ્યા હતા, તે બધા વૃક્ષો હિંદુ પૌરાણિક કથાઓ અનુસાર જ્યોતિષીય મહત્વ ધરાવે છે.[]

સંરચના

[ફેરફાર કરો]

આ બગીચા ખાતે નગરના લોકો માટે મુખ્ય પ્રવાસી આકર્ષણ આ વનનું પાંચ મોટા ઘટકોમાં વિભાજન છે. આ પાંચ મોટા ઘટકો: નક્ષત્ર વન, રાશી વન, નવગ્રહ વન, પંચવટી વન વગેરે છે.[] પુનિત વન ખાતે પગદંડી, એમ્‍ફી થીયેટર, વનકુટીર તેમ જ ફુવારો રમણીયતામાં ઉમેરો કરે છે.[]

સંદર્ભો

[ફેરફાર કરો]
  1. 1 2 "પુનિતવન - ગાંધીનગર". ગુજરાત સરકાર. ૧૩ જૂન ૨૦૧૮. મેળવેલ ૧૪ જુલાઇ ૨૦૧૮. {{cite web}}: Check date values in: |access-date= and |date= (મદદ)CS1 maint: url-status (link)[હંમેશ માટે મૃત કડી]
  2. PTI (૧૭ જૂન ૨૦૦૫). "Gujarat banks on astrology to save trees". Business Standard. મેળવેલ ૨૮ એપ્રિલ ૨૦૧૨. {{cite news}}: Check date values in: |access-date= and |date= (મદદ)
  3. TNN (૨૨ માર્ચ ૨૦૦૯). "Gandhinagar becomes capital perch". Times of India. મૂળ માંથી 2012-07-06 પર સંગ્રહિત. મેળવેલ ૨૮ એપ્રિલ ૨૦૧૨. {{cite news}}: Check date values in: |access-date=, |date=, and |archive-date= (મદદ)