વિજાપુર
દેખાવ
| વિજાપુર | |||||||
| — નગર — | |||||||
| અક્ષાંશ-રેખાંશ | 23°33′36″N 72°44′44″E / 23.5600722°N 72.7456713°E | ||||||
| દેશ | |||||||
| રાજ્ય | ગુજરાત | ||||||
| જિલ્લો | મહેસાણા | ||||||
| વસ્તી | ૨૫,૫૫૮ (૨૦૧૧) | ||||||
| અધિકૃત ભાષા(ઓ) | ગુજરાતી,હિંદી | ||||||
|---|---|---|---|---|---|---|---|
| સમય ક્ષેત્ર | ભારતીય માનક સમય (+૦૫:૩૦) | ||||||
| વિસ્તાર • ઉંચાઇ |
• 116 metres (381 ft) | ||||||
|
કોડ
| |||||||
વિજાપુર ભારત દેશના પશ્ચિમ ભાગમાં આવેલા ગુજરાત રાજ્યના મહેસાણા જિલ્લાના વિજાપુર તાલુકાનું નગર અને તાલુકાનું મુખ્ય મથક છે.
ભૂગોળ
[ફેરફાર કરો]વિજાપુર 23°34′N 72°45′E / 23.57°N 72.75°E પર સ્થિત છે.[૧] સમુદ્ર સપાટીથી તેની સરેરાશ ઉંચાઇ ૧૧૬ મીટર (૩૮૦ ફીટ) છે. તે સાબરમતી નદીથી આશરે ૫ કિમી દૂર આવેલું છે.
મંદિરો
[ફેરફાર કરો]
વિજાપુર જૈન મુનિ બુદ્ધિસાગર સુરીનું જન્મ સ્થાન છે, જેમણે મહુડી તીર્થની સ્થાપના કરી હતી. મુનીના અંતિમ સંસ્કાર વિજાપુર ખાતે કરવામાં આવ્યા હતા. તેમને સમર્પિત જૈન મંદિર અને દેરું પાછળથી સ્થાપવામાં આવ્યું હતું.
આ પણ જુઓ
[ફેરફાર કરો]સંદર્ભ
[ફેરફાર કરો]| આ નાનો લેખ છે. તમે તેને વિસ્તૃત કરીને વિકિપીડિયાને મદદ કરી શકો છો. |