વિસનગર: આવૃત્તિઓ વચ્ચેનો તફાવત

વિકિપીડિયામાંથી
Content deleted Content added
નાનું Vaghela Digvijaysinh Pravinsinh (talk) દ્વારા કરેલ ફેરફારોને KartikMistry દ્વારા કરેલા છેલ્લા સુધારા સુધી ઉલટાવાયા.
ટેગ્સ: Rollback મોબાઈલ દ્વારા ફેરફાર મોબાઇલ વેબ સંપાદન Advanced mobile edit
નાનું Corrected_the_way_name_is_written
લીટી ૫૮: લીટી ૫૮:
ઉત્તર ગુજરાતમાં ઉચ્ચ શિક્ષણની શરુઆત એમ.એન. કૉલેજથી થઈ. તેથી તેને "રણની રાણી" કહેવામાં આવે છે. વિસનગરમાં ઇજ્નેરી કોલેજ અને ડેન્ટલ કોલેજ પણ આવેલી છે.
ઉત્તર ગુજરાતમાં ઉચ્ચ શિક્ષણની શરુઆત એમ.એન. કૉલેજથી થઈ. તેથી તેને "રણની રાણી" કહેવામાં આવે છે. વિસનગરમાં ઇજ્નેરી કોલેજ અને ડેન્ટલ કોલેજ પણ આવેલી છે.


જ્ઞાનપીઠ પુરસ્કારથી સન્માનીત કવિશ્રી વી. કે. ગોકાક આ કોલેજના પ્રાચાર્ય રહી ચૂકયા છે. રંગભૂમિના નટ સમ્રાટ [[જયશંકર સુંદરી]] આ સંસ્કાર નગરીનું સંતાન. સહકારી કાર્યકર સાંકળચંદ પટેલની આ કર્મભૂમિ છે.
જ્ઞાનપીઠ પુરસ્કારથી સન્માનીત કવિશ્રી વી. કે. ગોકાક આ કોલેજના પ્રાચાર્ય રહી ચૂકયા છે. રંગભૂમિના નટ સમ્રાટ [[જયશંકર 'સુંદરી']] આ સંસ્કાર નગરીનું સંતાન. સહકારી કાર્યકર સાંકળચંદ પટેલની આ કર્મભૂમિ છે.


શિક્ષણ ઊપરાંત વિસનગર ધંધાનું મોટું ધામ છે. તાંબા-પીત્તળનાં ઘાટનાં વાસણો માટે તે પ્રખ્યાત છે.
શિક્ષણ ઊપરાંત વિસનગર ધંધાનું મોટું ધામ છે. તાંબા-પીત્તળનાં ઘાટનાં વાસણો માટે તે પ્રખ્યાત છે.

૦૪:૩૬, ૨૩ નવેમ્બર ૨૦૨૦ સુધીનાં પુનરાવર્તન

વિસનગર
શહેર
વિસનગર is located in ગુજરાત
વિસનગર
વિસનગર
ગુજરાતમાં સ્થાન
અક્ષાંશ-રેખાંશ: 23°42′N 72°33′E / 23.7°N 72.55°E / 23.7; 72.55
દેશ ભારત
રાજ્યગુજરાત
જિલ્લોમહેસાણા
સ્થાપકરાજા વિશળદેવ
ઊંચાઇ
૧૧૭ m (૩૮૪ ft)
વસ્તી
 (૨૦૧૧)[૧]
 • કુલ૬૩,૦૭૩
સમય વિસ્તારUTC+૫:૩૦
પિનકોડ
૩૮૪૩૧૫
ટેલિફોન કોડ૦૨૭૬૫
વાહન નોંધણીજીજે-૨

વિસનગર ભારત દેશના પશ્ચિમ ભાગમાં આવેલા ગુજરાત રાજ્યના મહેસાણા જિલ્લાના વિસનગર તાલુકાનું શહેર અને તાલુકાનું મુખ્ય મથક છે.

સ્થાપના

વિસનગર નામ વિશળદેવ રાજાના નામ પરથી પડયું છે.

શિક્ષણ

ઉત્તર ગુજરાતમાં ઉચ્ચ શિક્ષણની શરુઆત એમ.એન. કૉલેજથી થઈ. તેથી તેને "રણની રાણી" કહેવામાં આવે છે. વિસનગરમાં ઇજ્નેરી કોલેજ અને ડેન્ટલ કોલેજ પણ આવેલી છે.

જ્ઞાનપીઠ પુરસ્કારથી સન્માનીત કવિશ્રી વી. કે. ગોકાક આ કોલેજના પ્રાચાર્ય રહી ચૂકયા છે. રંગભૂમિના નટ સમ્રાટ જયશંકર 'સુંદરી' આ સંસ્કાર નગરીનું સંતાન. સહકારી કાર્યકર સાંકળચંદ પટેલની આ કર્મભૂમિ છે.

શિક્ષણ ઊપરાંત વિસનગર ધંધાનું મોટું ધામ છે. તાંબા-પીત્તળનાં ઘાટનાં વાસણો માટે તે પ્રખ્યાત છે.

સંદર્ભ