ખરીફ પાક: આવૃત્તિઓ વચ્ચેનો તફાવત

વિકિપીડિયામાંથી
Content deleted Content added
ભારતમાં ચોમાસામાં વાવણી કારવામાં આવતા પા...થી શરૂ થતું નવું પાનું બાનવ્યું
 
No edit summary
લીટી ૧: લીટી ૧:
ભારતમાં ચોમાસામાં વાવણી કારવામાં આવતા પાકોને ખરીફ પાક કહેવાય છે. (આ પાકોને ઉનાળું કે ચોમાસુ પાક તરીકે પણ ઓળખાય છે.) ખરીફ પાકનો સમય જૂન-જુલાઇથી ઑક્ટોબર-નવેમ્બર સુધીનો હોય છે.
ભારતમાં ચોમાસામાં વાવણી કરવામાં આવતા પાકોને ખરીફ પાક કહેવાય છે. (આ પાકોને ઉનાળું કે ચોમાસુ પાક તરીકે પણ ઓળખાય છે.) ખરીફ પાકનો સમય જૂન-જુલાઇથી ઑક્ટોબર-નવેમ્બર સુધીનો હોય છે.
[[ડાંગર]], [[વરીયાળી]], [[દિવેલા]], [[ગુવાર]], [[દેશી કપાસ]], [[નાગલી]], [[કપાસ]], [[મરચી]], [[તલ]], [[જુવાર]], [[સોયાબીન]], [[અડદ]], [[મકાઈ]], [[તુવેર]], [[મગફળી]] ખરીફ પાક છે.
[[ડાંગર]], [[વરીયાળી]], [[દિવેલા]], [[ગુવાર]], [[દેશી કપાસ]], [[નાગલી]], [[કપાસ]], [[મરચી]], [[તલ]], [[જુવાર]], [[સોયાબીન]], [[અડદ]], [[મકાઈ]], [[તુવેર]], [[મગફળી]] ખરીફ પાક છે.
{{સ્ટબ}}
{{સ્ટબ}}

૧૪:૫૨, ૩ ફેબ્રુઆરી ૨૦૧૩ સુધીનાં પુનરાવર્તન

ભારતમાં ચોમાસામાં વાવણી કરવામાં આવતા પાકોને ખરીફ પાક કહેવાય છે. (આ પાકોને ઉનાળું કે ચોમાસુ પાક તરીકે પણ ઓળખાય છે.) ખરીફ પાકનો સમય જૂન-જુલાઇથી ઑક્ટોબર-નવેમ્બર સુધીનો હોય છે. ડાંગર, વરીયાળી, દિવેલા, ગુવાર, દેશી કપાસ, નાગલી, કપાસ, મરચી, તલ, જુવાર, સોયાબીન, અડદ, મકાઈ, તુવેર, મગફળી ખરીફ પાક છે.