કેદારનાથ સિંહ

વિકિપીડિયામાંથી
કેદારનાથ સિંહ
કેદારનાથ સિંહ
કેદારનાથ સિંહ
જન્મ(1934-07-07)7 July 1934
ચાકીઆ, ઉત્તર પ્રદેશ, બલિયા જિલ્લો, ઉત્તર પ્રદેશ
મૃત્યુ19 March 2018(2018-03-19) (ઉંમર 83)
નવી દિલ્હી, ભારત
વ્યવસાયકવિ
રાષ્ટ્રીયતાભારતીય
નોંધપાત્ર પુરસ્કારો

કેદારનાથ સિંહ (૭મી જુલાઈ ૧૯૩૪ – ૧૯મી માર્ચ ૨૦૧૮) એક ભારતીય કવિ હતા. તેઓ હિન્દી ભાષામાં લખનારા સૌથી જાણીતા આધુનિક કવિઓ પૈકીના એક હતા.[૧] આ ઉપરાંત તેઓ વિવેચક અને નિબંધકાર પણ હતા. તેમને તેમના કાવ્ય સંગ્રહ, અકાલ મેં સારસ માટે હિન્દીમાં જ્ઞાનપીઠ પુરસ્કાર (૨૦૧૩), સાહિત્ય અકાદમી પુરસ્કાર (૧૯૮૯) એનાયત કરવામાં આવ્યો હતો.

સંદર્ભ[ફેરફાર કરો]

  1. "Kedarnath Singh, 1934". loc.gov. મેળવેલ ૧૫ જુલાઈ ૨૦૧૨. Check date values in: |access-date= (મદદ)

બાહ્ય કડીઓ[ફેરફાર કરો]