જ્ઞાનપીઠ એવોર્ડ
દેખાવ
| જ્ઞાનપીઠ પુરસ્કાર | |
|---|---|
| સાહિત્યમાં યોગદાન માટે અપાતો પુરસ્કાર | |
સંગ્રહાલયમાં રાખેલો જ્ઞાનપીઠ પુરસ્કાર | |
| પુરસ્કારનો હેતુ | સાહિત્ય |
| પુરસ્કાર આપનાર | ભારતીય જ્ઞાનપીઠ |
| ઇનામી રકમ | ₹૧૧ લાખ |
| પ્રથમ વિજેતા | ૧૯૬૫ |
| છેલ્લા વિજેતા | ૨૦૨૧ |
| તાજેતરના વિજેતા | દામોદર માઉઝો |
| ઝાંખી | |
| કુલ પુરસ્કારો | ૬૦ |
| પ્રથમ વિજેતા | જી. શંકર કુરૂપ |
| વેબસાઇટ | jnanpith |
જ્ઞાનપીઠ એવોર્ડ એ ભારતનો એક સાહિત્યિક પુરસ્કાર છે. કોઈપણ ભારતીય નાગરિક જે ભારતની માન્ય ભાષામાં સાહિત્ય સર્જે છે, તે આ પુરસ્કાર મેળવી શકે છે. આ પુરસ્કાર ભારતીય જ્ઞાનપીઠ દ્વારા આપવામાં આવે છે. આ પુરસ્કારનું નામ સંસ્કૃત શબ્દ 'જ્ઞાન' અને 'પીઠ' પરથી રાખવામાં આવ્યું છે. આ પુરસ્કારમાં ₹૧૧ લાખનો ચેક અને સરસ્વતી દેવીની કાંસ્ય પ્રતિમા અને પ્રશસ્તિપત્ર આપવામાં આવે છે.
જ્ઞાનપીઠ એવોર્ડ વિજેતાઓ[૧]
[ફેરફાર કરો]| વર્ષ | નામ | કાર્ય | ભાષા | છબી |
|---|---|---|---|---|
| ૧૯૬૫ | જી. શંકર કુરૂપ | ઓટક કુશલ | મલયાલમ | |
| ૧૯૬૬ | તારાશંકર બંદોપાધ્યાય | ગણદેવતા | બંગાળી | |
| ૧૯૬૭ | ઉમાશંકર જોષી[૨] | નિશીથ | ગુજરાતી | |
| કે.વી. પુટપ્પા | રામાયણ દર્શનમ | કન્નડ | ||
| ૧૯૬૮ | સુમિત્રાનંદન પંત | ચિદંબરા | હિન્દી | |
| ૧૯૬૯ | ફિરાક ગોરખપૂરી | ગુલ ઈ નગ્મા | ઉર્દુ | |
| ૧૯૭૦ | વિશ્વનાથ સત્યનારાયણ | રામાયણ કલ્પવૃક્ષમ | તેલુગુ | |
| ૧૯૭૧ | વિષ્ણુ ડે | સ્મૃતિ સત્તા ભવિષ્યત | બંગાળી | |
| ૧૯૭૨ | રામધારી સિંઘ દિનકર | ઉર્વશી | હિન્દી | |
| ૧૯૭૩ | દત્તાત્રેય રામચંદ્ર બેન્દ્રે | નાકુ થાંથી | કન્નડ | |
| ગોપીનાથ મોહંતી | ઉડિયા | |||
| ૧૯૭૪ | વિષ્ણુ ખાંડેકર | યયાતિ | મરાઠી | |
| ૧૯૭૫ | પી.વી. અક્લીન | ચિત્તિર પાવે | તમિલ | |
| ૧૯૭૬ | આશાપૂર્ણા દેવી | પ્રથમ પ્રતિશ્રુતી | બંગાળી | |
| ૧૯૭૭ | કે. શિવરામ | મુક્કજી જય કંસુ ગ્વુ | કન્નડ | |
| ૧૯૭૮ | સચ્ચિદાનંદ વાત્સ્યાયન | કિતની નાવો મેં, કિતની બાર | હિન્દી | |
| ૧૯૭૯ | બિરેન્દ્રકુમાર ભટ્ટાચાર્ય | મૃત્યુંજય | આસામી | |
| ૧૯૮૦ | એસ. કે. પ્રોટ્ટક્કાર | ઓરૂદેશાત્થી કથા | મલયાલમ | |
| ૧૯૮૧ | અમૃતા પ્રિતમ | કાગજ કે કેનવાસ | પંજાબી | |
| ૧૯૮૨ | મહાદેવી વર્મા | યામા | હિન્દી | |
| ૧૯૮૩ | માસ્તી વેન્કટેશ આયેન્ગર | ચીકવિર રાજેન્દ્ર | કન્નડ | |
| ૧૯૮૪ | તકઝી શિવશંકર પિલ્લે | કાયર | મલયાલમ | |
| ૧૯૮૫ | પન્નાલાલ પટેલ | માનવીની ભવાઈ | ગુજરાતી | |
| ૧૯૮૬ | સચ્ચિદાનંદ રૌત્રેય | ઓડીયા | ||
| ૧૯૮૭ | વિષ્ણુ વામન શીરવાડકર | "કુસુમાગ્રજ', મરાઠી સાહિત્યમાં પ્રદાન અર્થે | મરાઠી | |
| ૧૯૮૮ | સી.નારાયણ રેડ્ડી | વિશ્વમ્ભરા | તેલુગુ | |
| ૧૯૮૯ | કુર્રતુલ-એન-હૈદર | આખિર સબ કે હમસફર | ઉર્દુ | |
| ૧૯૯૦ | વી.કે. ગોકાક | ભરથા સિંધુ રશ્મિ | કન્નડ | |
| ૧૯૯૧ | સુભાષ મુખોપાધ્યાય | પદાતિક | બંગાળી | |
| ૧૯૯૨ | નરેશ મહેતા | હિન્દી | ||
| ૧૯૯૩ | સીતાકાંત મહાપાત્ર | ભારતીય સાહિત્યમાં વિશિષ્ટ પ્રદાન માટે | ઊડીયા | |
| ૧૯૯૪ | યુ. આર. અનંતમૂર્તિ | કન્નડ સાહિત્યમાં પ્રદાન માટે | કન્નડ | |
| ૧૯૯૫ | એમ.ટી. વાસુદેવ નાયર | 'રન્દામુઝમ', મલયાલમ સાહિત્યમાં પ્રદાન માટે | મલયાલમ | |
| ૧૯૯૬ | મહાશ્વેતા દેવી | હજાર ચોર્યાશીમાં | બંગાળી | |
| ૧૯૯૭ | અલી સરદાર જાફરી | ઉર્દુ | ||
| ૧૯૯૮ | ગીરીશ કર્નાડ | કન્નડ સાહિત્યમાં પ્રદાન માટે | કન્નડ | |
| ૧૯૯૯ | નિર્મલ વર્મા | હિન્દી | ||
| ગુરુ દયાલસિંહ | પંજાબી | |||
| ૨૦૦૦ | ઇન્દિરા ગોસ્વામી | આસામી | ||
| ૨૦૦૧ | રાજેન્દ્ર શાહ | ધ્વનિ | ગુજરાતી | |
| ૨૦૦૨ | ડી. જયકાંથન | તમિલ | ||
| ૨૦૦૩ | વિંદા કરંદીકર | 'અષ્ટદર્શના', મરાઠી સાહિત્યમાં પ્રદાન માટે | મરાઠી | |
| ૨૦૦૪ | રેહમાન રાહી | કલામી રાહી, સુભુક સૌદા | કાશ્મીરી | |
| ૨૦૦૫ | કુંવર નારાયણ | હિન્દી | ||
| ૨૦૦૬ | સત્યવ્રત શાસ્ત્રી | સંસ્કૃત | ||
| રવીન્દ્ર કેલકર | કોંકણી | |||
| ૨૦૦૭ | ઓ.એન.વિ. કુરૂપ | મલયાલમ સાહિત્યમાં પ્રદાન માટે | મલયાલમ | |
| ૨૦૦૮ | અખલક મહમ્મદ ખાન | ઉર્દુ | ||
| ૨૦૦૯ | અમર કાંત | હિન્દી | ||
| શ્રીલાલ શુક્લ | હિન્દી | |||
| ૨૦૧૦ | ચંદ્રશેખર કંબર | કન્નડ ભાષામાં પ્રદાન માટે | કન્નડ | |
| ૨૦૧૧ | પ્રતિભા રાય | ઓડિઆ | ||
| ૨૦૧૨ | રાવૂરિ ભારદ્વાજ | પાકુડુરાલ્ળુ | તેલૂગુ | |
| ૨૦૧૩ | કેદારનાથ સિંહ | અકાલ મેં સારસ | હિંદી | |
| ૨૦૧૪ | ભાલચંદ્ર નેમાડે | હિંદુ: જ્યાચી સમૃદ્ધિ અડગળ | મરાઠી | |
| ૨૦૧૫ | રઘુવીર ચૌધરી[૩] | અમૃતા અને સમગ્ર સાહિત્ય માટે | ગુજરાતી | |
| ૨૦૧૬ | શંખ ઘોષ[૪] | બંગાળી | ||
| ૨૦૧૭ | ક્રિષ્ના સોબતી[૫] | હિંદી | ||
| ૨૦૧૮ | અમિતાભ ઘોષ[૬] | અંગ્રેજી | ||
| ૨૦૧૯ | અક્કિતમ અચ્યુતન નિંબૂથિરી[૭] | મલયાલમ | ||
| ૨૦૨૦ | નિલમણી ફૂકાન | આસામી | ||
| ૨૦૨૧ | દામોદર માઉઝો[૮] | કાર્મેલીન | કોંકણી |
સંદર્ભ
[ફેરફાર કરો]- ↑ "Jnanpith Laureates". Bharatiya Jnanpith. મૂળ માંથી ૧૪ જુલાઇ ૨૦૧૬ પર સંગ્રહિત. મેળવેલ ૨૦ મે ૨૦૧૬.
{{cite web}}: Check date values in:|access-date=and|archive-date=(મદદ) - ↑ "The Jnanpith Award: All the past awardees from 1965 to now". Outlook India. ૨૫ જુલાઇ ૨૦૦૩. મૂળ સંગ્રહિત માંથી ૧૧ જૂન ૨૦૧૬ પર સંગ્રહિત. મેળવેલ ૨૦ મે ૨૦૧૬.
{{cite web}}: Check date values in:|access-date=,|date=, and|archive-date=(મદદ) - ↑ "Gujarati Litterateur Raghuveer Chaudhary honoured with 51st Jnanpith Award". mid-day. ૨૯ ડિસેમ્બર ૨૦૧૫. મેળવેલ ૨૯ ડિસેમ્બર ૨૦૧૫.
{{cite web}}: Check date values in:|access-date=and|date=(મદદ) - ↑ "Acclaimed Bengali poet Shankha Ghosh to get 2016 Jnanpith Award". Daily News Analysis. ૨૩ ડિસેમ્બર ૨૦૧૬. મેળવેલ ૨૩ ડિસેમ્બર ૨૦૧૬.
{{cite news}}: Check date values in:|access-date=and|date=(મદદ) - ↑ "Hindi writer Krishna Sobti chosen for Jnanpith Award". The Hindu. ૩ નવેમ્બર ૨૦૧૭. મૂળ સંગ્રહિત માંથી ૩ ફેબ્રુઆરી ૨૦૧૮ પર સંગ્રહિત. મેળવેલ ૬ નવેમ્બર ૨૦૧૭.
{{cite news}}: Check date values in:|access-date=,|date=, and|archive-date=(મદદ) - ↑ "Author Amitav Ghosh honoured with 54h Jnanpith award". The Times of India. 14 December 2018. મૂળ સંગ્રહિત માંથી 14 December 2018 પર સંગ્રહિત. મેળવેલ 14 December 2018.
{{cite news}}: Check date values in:|access-date=,|date=, and|archive-date=(મદદ) - ↑ "Poet Akkitham bags Jnanpith award". New Delhi. 29 November 2019. મૂળ માંથી 23 ડિસેમ્બર 2019 પર સંગ્રહિત. મેળવેલ 18 જુલાઈ 2020.
{{cite news}}: Check date values in:|access-date=,|date=, and|archive-date=(મદદ) - ↑ "Damodar Mauzo wins Jnanpith Award, here is all you need to know about the renowned goan writer". FreePress Journal.in. 7 December 2021. મેળવેલ 8 December 2021.
{{cite news}}: Check date values in:|access-date=and|date=(મદદ)