ટંકારા
દેખાવ
| ટંકારા | |||||||
| — ગામ — | |||||||
| અક્ષાંશ-રેખાંશ | 22°40′N 70°44′E / 22.66°N 70.73°E | ||||||
| દેશ | |||||||
| રાજ્ય | ગુજરાત | ||||||
| જિલ્લો | મોરબી | ||||||
| વસ્તી | ૧૮,૦૦૦ | ||||||
| અધિકૃત ભાષા(ઓ) | ગુજરાતી,હિંદી | ||||||
|---|---|---|---|---|---|---|---|
| સમય ક્ષેત્ર | ભારતીય માનક સમય (+૦૫:૩૦) | ||||||
|
કોડ
| |||||||
ટંકારા ભારત દેશના પશ્ચિમ ભાગમાં આવેલા ગુજરાત રાજ્યના સૌરાષ્ટ્ર પ્રદેશમાં આવેલા મોરબી જિલ્લાના મહત્વના એવા ટંકારા તાલુકામાં આવેલું નગર છે, જે આ તાલુકાનું મુખ્ય મથક પણ છે. ટંકારા ડેમી નદીના કાંઠે વસેલું છે.[૧]
આર્ય સમાજના સ્થાપક મહર્ષિ દયાનંદ સરસ્વતીનો જન્મ આ ગામમાં થયો હતો.[૨] દર વર્ષે મહાશિવરાત્રીના તહેવાર પર અહીં ઋષિબોધોત્સવ ઉજવાય છે.
સંદર્ભ
[ફેરફાર કરો]- ↑ "ડેમી નદી". મૂળ માંથી 2014-03-30 પર સંગ્રહિત. મેળવેલ ૫ ઓક્ટોબર ૨૦૧૬.
{{cite web}}: Check date values in:|access-date=and|archive-date=(મદદ) - ↑ "Vedic Cultural Centre (VCC)". મૂળ માંથી 2011-07-17 પર સંગ્રહિત. મેળવેલ 2016-10-06.
{{cite web}}: Check date values in:|access-date=and|archive-date=(મદદ)
| આ નાનો લેખ છે. તમે તેને વિસ્તૃત કરીને વિકિપીડિયાને મદદ કરી શકો છો. |