નિસર્ગોપચાર
નિસર્ગોપચાર (કુદરતી ચિકિત્સા કે પ્રાકૃતિક ચિકિત્સા તરીકે પણ જાણીતી સારવારની પદ્ધતિ) એક વૈકલ્પિક સારવાર વ્યવસ્થા છે જે શરીરની તંદુરસ્તી જાળવવા કુદરતી ઉપચારો અને શરીરને ટકાવી રાખવા જરૂરી અસરકારક ક્ષમતા પર કેન્દ્રીત છે. નિસર્ગોપાચર ફિલસૂફી સાકલ્યવાદી અભિગમની અને શસ્ત્રક્રિયા અને દવાઓના લઘુમત ઉપયોગની તરફેણ કરે છે. નિસર્ગોપચારમાં વિવિધ પ્રકારની અનેક સારવાર પદ્ધતિ સામેલ છે, જેનો મેડિકલ સમૂહ દ્વારા વધતો-ઓછો સ્વીકાર થયો છે, પાચન અને જીવનશૈલી વિશેની સલાહ મોટા ભાગે એલોપેથી ડોક્ટરો જેવી જ હોય છે. કેટલાંક કેસમાં એક્યુપંકચરથી દબાણમાં ઘટાડો કરવામાં મદદ મળી છે જ્યારે હોમિઓપેથીને વારંવાર છહ્મવિજ્ઞાન કે ઊંટવૈદ્યુ તરીકે ઓળખવામાં આવે છે.[૧][૨][૩][૪][૫] નિસર્ગોપચારનો વૈજ્ઞાનિક આધાર નિશ્ચિત કરવા માટે યોગ્ય પદ્ધતિ તરીકે પુરાવા આધારિત મેડિસિન (ઇબીએમ)ની હિમાયત કરવામાં આવે છે.[૬] નિસર્પોચારકો આ વ્યવસાયને આકાર આપનાર પૂર્વજો કે ફિલસૂફીઓના આધારે રસીકરણનો વિરોધ કરે છે.[૭]
નિસર્ગોપચારના મૂળિયા યુરોપની કુદરતી સારવાર માટેના આંદોલનમાં રહ્યાં છે.[૮][૯] આ શબ્દોનો પહેલોવહેલો ઉપયોગ જોહન સ્કીલે 1895માં કર્યો હતો અને "અમેરિકન નિસર્ગોપચારના જનક" ગણાતા બેનેડિક્ટ લસ્ટએ, [૧૦] તેને લોકપ્રિય બનાવ્યો છે.[૧૧] 1970ના દાયકાની શરૂઆતમાં સાકલ્યવાદી સ્વાસ્થ્ય જાગૃતિ સાથે અમેરિકા અને કેનેડામાં એકસાથે નિસર્ગોપચારમાં રસ ફરી જાગ્રત થયો હતો.[૧][૧૧]
જગતના અનેક દેશોમાં, ખાસ કરીને અમેરિકા અને કેનેડામાં, નિસર્ગોપચારનો ઉપયોગ થાય છે તથા દરેક દેશમાં તેના માનકોના ધારાધોરણો જુદાં જુદાં છે અને સ્વીકાર્યતાનું સ્તર અલગ-અલગ છે. કુદરતી ચિકિત્સા કે સારવાર કે દવા, નિસર્ગોપચાર ક્ષેત્રનું આધુનિક સ્વરૂપ છે, જેને 19મી સદીની સ્વાસ્થ્ય જનજાગૃતિ અભિયાનમાં "તંદુરસ્તી જાળવવાની કુદરતી પ્રક્રિયા" ગણાવવામાં આવી હતી. હવે નિસર્ગોપચાર તબીબોને અનેક દેશોમાં પ્રાથમિક ઉપચારક તરીકે પ્રેક્ટિસ કરવાની મંજૂરી આપવામાં આવી છે, જેઓ પરંપરાગત અને કુદરતી દવા એમ બંને ક્ષેત્રમાં પ્રેક્ટિસ કરવાની કુશળતા ધરાવે છે. પૂર્વ-નિસર્ગોપચારિક શિક્ષણ તાલીમ જુદી જુદી સંસ્થાઓના આધારે અલગ-અલગ હોય છે. તે પછી નિસર્ગોપચારિક ચિકિત્સાશાસ્ત્રનું શિક્ષણ ઓછામાં ઓછું ચાર વર્ષ લેવું પડે છે, જેમાં આંશિક શસ્ત્રક્રિયા અને ઔષધશાસ્ત્રનો સમાવેશ થાય છે. અમેરિકા અને કેનેડામાં માન્યતાપ્રાપ્ત નેચરોપેથિક મેડિકલ સ્કૂલમાં ચાર વર્ષનો અભ્યાસક્રમ પૂર્ણ કર્યા પછી નિસર્ગોપચાર તબીબ (એનડી-નેચરોપેથિક ડોક્ટર) કે નિસર્ગોપચારિક ઉપચારક (એનએમડી-નેચરોપેથિક મેડિકલ ડોક્ટર)ની ઉપાધિ આપવામાં આવે છે, જેમાં મૂળભૂત ઔષધિ વિજ્ઞાનની સાથેસાથે કુદરતી સારવારો અને તબીબી સંભાળના અભ્યાસનો સમાવેશ થાય છે.[૧૨][૧૩]ઢાંચો:POV-statement તેની પ્રેકિટ્સની તક વિવિધ અધિકારક્ષેત્રમાં જુદી જુદી હોય છે અને અનિયંત્રિત અધિકારક્ષેત્રોમાં નિસર્ગોપચરાકો નિસર્ગોપચારિક તબીબની ઉપાધિનો ઉપાયગ શિક્ષણના સ્તરને ધ્યાનમાં લીધા કરી શકે છે.[૧૪]
ઇતિહાસ
[ફેરફાર કરો]

કેટલાક લોકો પ્રાચીન ગ્રીસમાં "વૈદકશાસ્ત્રના પિતા" ગણાતા હિપ્પોક્રેટસને નિસર્ગોપાચર શબ્દ અસ્તિત્વમાં આવ્યો તે અગાઉ તેની સારવાર અને દવાના પહેલા હિમાયતી ગણે છે.[૧૫][૧૬] નિસર્ગોપાચરની આધુનિક પ્રેક્ટિસના મૂળિયા યુરોપની નેચર ક્યોર મૂવમેન્ટ (કુદરતી સારવાર ચળવળ)માં રહ્યાં છે.[૮][૯] સ્કોટલેન્ડમાં થોમસ એલિનસનએ 1880ના દાયકામાં તેની "હાઇજેનિક મેડિસિન"(સ્વાસ્થ્યસંબંધી જંતુમુક્ત વૈદકશાસ્ત્ર)ની વકીલાત કરવાનું શરૂ કર્યું હતું. તેમણે તમાકુ અને વધુ પડતા કામનો બાજ ટાળવાની સલાહ આપી હતી અને કુદરતી આહાર અને કસરતને પ્રોત્સાહન આપ્યું હતું.[૧૭][૧૮] નિસર્ગોપાચર માટે કેટલીક વખત સેનિપ્રેક્ટર શબ્દનો ઉપયોગ થાય છે, ખાસ કરીને અમેરિકાના પેસિફિક ઉત્તરપશ્ચિમી પ્રદેશમાં.[૧૧]
નેચરોપથી (નિસર્ગોપાચર) શબ્દનો ઉપયોગ પહેલી વખત જોહ્ન શીલ, [૧૦]એ 1895માં કર્યો હતો અને તેને "અમેરિકન નેચરોપેથીના પિતા"ના ગણાતા બેનેડિક્ટ લસ્ટએ પ્રચલિત કર્યો હતો.[૧૧] લસ્ટે જર્મનીમાં ફાધર સેબેસ્ટિઅન નેઇપ પાસે હાઇડ્રોથેરપી અને અન્ય કુદરતી સ્વાસ્થ્ય ઉપચારની પદ્ધતિનો અભ્યાસ કર્યો હતો; ત્યારબાદ નેઇપએ તેમની દવા વિનાની પદ્ધતિઓને પ્રચાર કરવા લસ્ટને અમેરિકા મોકલ્યાં હતાં.[૩] લસ્ટએ નિસર્ગોપચાર ને એક ખાસ પદ્ધતિને બદલે ઉપચારની વ્યાપક શાખા તરીકે વ્યાખ્યાયિત કરી હતી અને તેમાં હાઇડ્રોથેરપી, હર્બલ મેડિસિન અને હોમીયોપેથી જેવી પદ્ધતિ સામેલ છે તેમજ વધુ પડતા ભોજન, ચા, કોફી અને આલ્કોહોલના સેવનને ટાળવાનું સામેલ કર્યું.[૧] તેમણે શરીરને આધ્યાત્મિક અને જીવનશક્તિનું રૂપ ગણાવ્યું, જે સંપૂર્ણપણે મનુષ્યની પ્રકૃત્તિના વૈશ્વિક બળો પર આધારિત છે.[૧૯]
1901માં લસ્ટએ ન્યુયોર્કમાં અમેરિકન સ્કૂલ ઓફ નેચરોપેથીની સ્થાપના કરી હતી. 1902માં મૂળ નોર્થ અમેરિકન નેઇપ સોસાયટીસ બંધ થઈ ગઈ અને "નેચરોપેથિક" સોસાયટીસનું નવું નામ ધારણ કર્યું. સપ્ટેમ્બર, 1919માં નેચરોપેથિક સોસાયટી ઓફ અમેરિકા વિખેરાઈ ગઈ અને ડો. બેનેડિક્ટ લસ્ટએ "અમેરિકન નેચરોપેથિક એસોસિએશન"ની સ્થાપના કરી હતી.[૧૧][૨૦][૨૧][૨૧] વીસમી સદીના પહેલા ત્રણ દાયકામાં 25 રાજ્યોમાં નિસર્ગોપચારકને નેચરોપેથિક કે ડ્રગલેસ પ્રેક્ટિશર્સ કાયદાઓ હેઠળ મંજૂરી આપવામાં આવી હતી.[૧૧] નિસર્ગોપચારને અનેક શિરોપ્રેક્ટર્સ દ્વારા અપનાવવામાં આવી હતી અને કેટલીક સંસ્થાઓ ડોક્ટર ઓફ નેચરોપેથી (એનડી) અને ડોક્ટર ઓફ શિરોપ્રેક્ટિક (ડીસી) ડીગ્રી ઓફર કરે છે.[૧૧] આ સમયગાળામાં અમેરિકામાં ચાલતી નિસર્ગોપચારક સંસ્થાઓની સંખ્યા અંદાજે એકથી બે ડઝન છે.[૫][૧૦][૧૧]
તીવ્ર વૃદ્ધિના ગાળા પછી નિસર્ગોપચારનું 1930ના દાયકા પછી થોડા દાયકા પતન થયું. 1910માં કાર્નેગી ફાઉન્ડેશન ફોર ધ એડવાન્સમેન્ટ ઓફ ટીચિંગએ ફ્લેક્સનર રીપોર્ટ પ્રસિદ્ધ કર્યો હતો, જેમાં તબીબી શિક્ષણના અનેક પાસાંની ટીકા કરી હતી, ખાસ કરીને ગુણવત્તા અને વૈજ્ઞાનિક નિયમોની ઊણપ. પેનિસિલિન અને અન્ય ચમત્કારિક દવાઓની શોધ અને તે પછી આધુનિક તબીબીશાસ્ત્રની લોકપ્રિયતામાં વધારો થતાં નિસર્ગોપચારનું પતન ઝડપથી થયું હતું. 1940 અને 1950ના દાયકામાં પ્રેક્ટિસ કરવાના નિયમોનો વ્યાપ વધતા અનેક શિરોપ્રેક્ટિક સંસ્થાઓએ તેમના એનડી ડીગ્રી કાર્યક્રમ પડતા મૂક્યાં. જોકે અનેક શિરોપ્રેક્ટર્સએ નિસર્ગોપચારની પ્રેક્ટિસ કરવાનું ચાલું રાખ્યું. 1940થી 1963 સુધી અમેરિકન મેડિકલ એસોસિએશનએ હીટરોડોક્સ મેડિકલ સીસ્ટમ્સ વિરૂદ્ધ અભિયાન છેડ્યું હતું. 1958 સુધીમાં નિસર્ગોપચારકની સારવારને માત્ર પાંચ રાજ્યમાં જ મંજૂરી હતી.[૧૧] 1968માં યુનાઇટેડ સ્ટેટ્સ ડીપાર્ટમેન્ટ ઓફ હેલ્થ, એજ્યુકેશન એન્ડ વેલ્ફેરએ નિસર્ગોપચાર પર એક રીપોર્ટ પ્રસિદ્ધ કર્યો હતો, જેમાં તારણ કાઢ્યું હતું કે તબીબી વિજ્ઞાનમાં નિસર્ગોપચારનો કોઈ આધાર નથી અને સારવાર પૂરી પાડવા અને યોગ્ય નિદાન કરવા સ્નાતકો તૈયાર કરવા માટે નિસર્ગોપચારનું શિક્ષણ જરૂરી નથી. આ રીપોર્ટે મેડિકેર કવરેજના વિસ્તરણ સામે ભલામણ કરી હતી, જેમાં નિસર્ગોપાચરક સારવારો સામેલ હતી.[૫][૨૨] 1977માં ઓસ્ટ્રેલિયાની એક તપાસ સમિતિ આ જ પ્રકારના તારણ પર પહોંચી હતી, તેણે નિસર્પોચારકોને લાઇસન્સ આપવાની ભલામણ કરી નહોતી.[૨૩] વર્ષ 2009 સુધી અમેરિકાના 50 લાઇસન્સ નિસર્ગોપચારકો [૨૪]માંથી 15 અને બે રાજ્ય (ડબલ્યુએ, વીટી)એ નિસર્ગોપચરાકો દ્વારા પૂરી પાડવામાં આવતી સેવાઓ માટે વળતર ઓફર કરવા વીમા કંપનીઓની જરૂર પડી છે.[૨૫]
નિસર્ગોપચારની પ્રેક્ટિસ ક્યારેય સંપૂર્ણપણે બંધ થઈ નથી. 1970ના દાયકાની શરૂઆતમાં સાકલ્યવાદી સ્વાસ્થ્ય ચળવળ સાથે અમેરિકા અને કેનેડામાં આ પ્રકારની ઉપચાર પદ્ધતિમાં રસ જાગ્યો હતો.[૧][૧૧]
અત્યારે પરંપરાગત નિસર્ગોપાચરની નવ સંસ્થાઓ છે, જે અમેરિકન નેચરોપેથિક મેડિકલ એક્રીડેશન બોર્ડ [૨૬]દ્વારા માન્યતા પ્રાપ્ત પ્રોગ્રામ્સની ઉપાધિ કે પ્રમાણપત્ર આપે છે. અત્યારે એએનએના ધ નેશનલ બોર્ડ ઓફ નેચરોપેથિક એક્ઝામિનર્સએ બે સ્કૂલને માન્યતા આપી છે, જે ડોક્ટર ઓફ નેચરોપથી ડીગ્રી પ્રોગ્રામ્સ ઓફર કરે છે.[૨૭]
ઉત્તર અમેરિકામાં નિસર્ગોપચારક વૈદકશાસ્ત્ર છ માન્યતાપ્રાપ્ત શાળાઓ માન્યતાપ્રાપ્ત નિસર્ગોપાચરક મેડિકલ શાળાઓનું અને માન્યતા માટે એક ઉમેદવારનું પ્રતિનિધિત્વ કરે છે વેસ્ટર્ન સ્ટેટ્સ શિરોપ્રેક્ટિક કોલેજએ તેનો એનડી પ્રોગ્રામ પડતો મૂકવાની યોજના બનાવી તેના પ્રતિસાદમાં 1956માં ચાર્લ્સ સ્ટોન, ફ્રેન્ક સ્પાઉલ્ડિંગ અને ડબલ્યુ. માર્ટિન બ્લીથિંગએ ઓરેગોન, પોર્ટેલેન્ડમાં નેશનલ કોલેજ ઓફ નેચરલ મેડિસિન (એનસીએનએમ)ની સ્થાપના કરી હતી. 1978માં શેઇલા ક્વિન, જોસેફ પિઝાર્નો, વિલિમય મિશેલ અને લેસ ગ્રિફિથએ સીટલ, વોશિંગ્ટનમાં જોહ્ન બેસ્ટાયર કોલેજ ઓફ નેચરોપેથિક મેડિસિન (હવે બેસ્ટાયર યુનિવર્સિટી)ની સ્થાપના કરી હતી. તે જ વર્ષે કેનેડાના ટોરોન્ટોમાં કેનેડિયન કોલેજ ઓફ નેચરોપેથિક મેડિસનની સ્થાપના થઈ હતી. તાજેતરમાં સ્થપાયેલી શૈક્ષણિક સંસ્થાઓમાં 1992માં સ્થપાયેલી સાઉથવેસ્ટ કોલેજ ઓફ નેચરોપેથિક મેડિસિન અને તે જ વર્ષે સ્થપાયેલી બોશર ઇન્સ્ટિટ્યૂટ ઓફ નેચરોપેથિક મેડિસિન સામેલ છે. કનેક્ટિકટમાં યુનિવર્સિટી ઓફ બ્રિજપોર્ટએ નેચરોપેથિક કોલેજ મારફતે એનડી ડીગ્રીની મંજૂરી આપી છે અને ઇલિનોઇસમાં નેશનલ યુનિવર્સિટી ઓફ હેલ્થ સાયન્સીસએ તાજેતરમાં નેચરોપેથિક પ્રોગ્રામ વિકસાવ્યો છે અને અત્યારે માન્યતા માટે ઉમેદવાર છે.
સિદ્ધાંતો
[ફેરફાર કરો]નિસર્ગોપચારક સિદ્ધાંત મુખ્યત્વે પ્રાકૃતિક ઘટનાઓ અને અલ્પ આક્રમક પદ્ધતિઓ પર આધારિત છે અને તેનો વિશ્વાસ "કુદરતની સ્વસ્થ કરવાની ક્ષમતા" પર છે.[૫] બનાવટી દવાઓ, કિરણોત્સર્ગ અને મોટી શસ્ત્રક્રિયા જેવી સારવાર ટાળવામાં આવે છે અને શરીર અને કુદરતનની અંતઃસ્ફુરણાની વિભાવનાની તરફેણમાં શરીર ચિકિત્સા અને આધુનિક વિજ્ઞાનને નકારી કાઢવામાં આવે છે.[૫][૨૧] તણાવમાં ઘટાડો કરીને અને તંદુરસ્ત ભોજન મારફતે રોગનિવારણ કરવામાં આવે છે અને જીવનશૈલી પર ભાર મૂકવામાં આવે છે. નિસર્ગોપચાર પ્રેક્ટિસની ફિલસૂફી છ મુખ્ય મૂ્લ્ય દ્વારા સ્વપરિભાષિત છે.[૨૮] નિસર્ગોપચારકની પ્રતિજ્ઞાના એકથી વધારે વૃતાંત ઉપલબ્ધ છે,[૨૯] તેની નિષ્ઠા કે સેવાભાવના વિવિધ કથનો સ્કૂલ્સ[૩૦] કે વ્યાવસાયિક સંગઠનો દ્વારા પ્રસિદ્ધ કરવામાં આવ્યાં છે અને નિયમન સંસ્થાઓ દ્વારા પ્રસિદ્ધ નીતિ માર્ગદર્શિકા પ્રસિદ્ધ કરવામાં આવી છેઃ[૩૧]
- પહેલું, નુકસાન ન કરો; હંમેશા દર્દીઓને ઓછામાં ઓછા જોખમ સાથે ઉપલબ્ધ સૌથી વધુ અસરકારક સ્વાસ્થ્ય સેવા પૂરી પાડો (પ્રિમમ નોન નોસીર).
- દરેક વ્યક્તિમાં તંદુરસ્તી જાળવવા અને સ્વાસ્થ્ય સંવર્ધન માટે ઉપલબ્ધ સ્વાભાવિક અને કુદરતી ઊર્જાને માન્યતા આપો, સન્માન કરો અને પ્રોત્સાહન આપો. (વિસ મેડિકેટ્રિક્સ નેચુરે, જીવનશક્તિવાદનું એક સ્વરૂપ).[૩૨]
- રોગના લક્ષણો દબાવવા કે દૂર કરવાને બદલે તેના કારણોને ઓળકી દૂર કરો (ટોલે કાઉસમ ).
- સ્વાસ્થ્ય માટેની જાણકારી મેળવો, તાર્કિક આશાને પ્રેરણા આપો અને સ્વનિર્ભરતાને પ્રોત્સાહન આપો (ડોક્ટર એક શિક્ષક તરીકે ).
- દરેક વ્યક્તિના તમામ સ્વાસ્થ્ય પરિબળો અને અસરોને ધ્યાનમાં રાખીને સારવાર કરો. (સંપૂર્ણ વ્યક્તિની સારવાર કરો ).
- સારા સ્વાસ્થ્યને પ્રોત્સાહન આપવા આરોગ્ય જાળવવા ભાર મૂકો અને વ્યક્તિગત, દરેક સમૂહ અને આપણ દુનિયા માટે રોગોને અટકાવો. (સ્વાસ્થ્યમાં સુધારો, શ્રેષ્ઠ ઉપચાર ).
પ્રેક્ટિસ
[ફેરફાર કરો]નિસર્ગોપચારનું કેન્દ્ર તેની નિસર્ગ તંદુરસ્તીની ફિલસૂફી પર છે, નહીં કે રોગ આધારિત ચોક્કસ પદ્ધતિ પર. નિસર્ગોપચારકો વિવિધ સારવાર પદ્ધતિઓનો ઉપયોગ કરે છે.[૧][૩૩] કેટલીક પદ્ધતિઓ અમૂર્ત "જીવનશક્તિ ઊર્જા ક્ષેત્રો" પર આધારિત છે, જેનું અસ્તિત્વ ક્યારેય પુરવાર થઈ શકતું નથી અને ચિંતા છે કે નિસર્ગોપચાર સામાન્ય વૈજ્ઞાનિક સારવાર પદ્ધતિઓથી દૂર થઈ રહી છે, [૧૬][૩૪][૩૫]છતાં બાસ્ટીર, એનસીએનએમ (NCNM) અને સીસીએનએમ (CCNM)એ અત્યારે સંશોધન કાર્યક્રમો જાળવી રાખ્યાં છે.[૩૬][૩૭][૩૮] બાસ્ટીર પણ સંશોધન માટે એનઆઇએચ (NIH) પાસેથી ભંડોળ મેળવે છે. આ સંબંધની શરૂઆત 1984થી થઈ હતી. ત્યારે બાસ્ટીર એનઆઇએચ (NIH) પાસેથી સંશોધન ગ્રાન્ટ મેળવનાર પહેલી નિસર્ગોપચારક શૈક્ષણિક સંસ્થા બની હતી.[૩૯] નિસર્ગોપચારની અસરકારકતાનું વ્યવસ્થિત અને પ્રમાણિત મૂલ્યાંકન ન થઈ શકે અને વ્યક્તિગત પદ્ધતિઓની અસરકારકતા જુદી જુદી હોય છે.[૫][૪૦]
નિસર્ગોપચારકોની સલાહની શરૂઆત દર્દીના લાંબી મુલાકાત સાથે શરૂ થાય છે, જેમાં દર્દીની જીવનશૈલી, રોગના ઇતિહાસ, લાગણીની માત્રા અને શારીરિક લક્ષણો અને શારીરિક તપાસ સામેલ છે.[૧] પરંપરાગત નિસર્ગોપચાર અને નિસર્ગોપચારકો જીવનશૈલીમાં થતાં પરિવર્તન પર ભાર મૂકે છે અને શરીરની સ્વાભાવિક ક્ષમતાને ઉત્તેજન આપવાનો પ્રયાસ કરે છે. પરંપરાગત નિસર્ગોપચારક રોગનું નિદાન કે સારવાર કરતાં નથી પણ શરીરની સંપૂર્ણ તંદુરસ્તી પર ધ્યાન કેન્દ્રીત કરે છે અને શરીરને સંપૂર્ણ સાજું કરવા પ્રયાસ કરે છે. પરંપરાગત નિસર્ગોપચારકો દવા, સીરમ (લોહી ગંઠાય ત્યારે તેને છૂટું પાડવાનું પ્રવાહી દવા), પ્રવાહી દવા, શસ્ત્રક્રિયા કે નિશ્ચિત રોગની ચોક્કસ સારવારો હાથ ધરતાં નથી કે પ્રીસ્ક્રાઇબ કરતાં નથી અન્યથા રૂઢિચુસ્ત તબીબીશાસ્ત્રનો ઉપયોગ કરે છે.[૪૧] નિસર્ગોપચારકો પોતાને પ્રાથમિક સારવાર પ્રદાનકર્તા તરીકે જાળવી રાખે છે અને તેમની પ્રેક્ટિસમાં વિવિધ જાણીતી દવાઓ પ્રીસ્ક્રાઇબ કરવાની, આંશિક શસ્ત્રક્રિયા હાથ ધરવાની અને અન્ય પરંપરાગત તબીબી ઉપચારો સામેલ કરી શકે છે. નિસર્ગોપચારકો રસીકરણ અને એન્ટિબોયોટિકસની ભલામણ કરે તે જરૂરી નથી અને પુરાવા આધારિત તબીબીશાસ્ત્ર અસરકારક હોય તેવા કેસમાં પણ પુરાવા આધારિત કદાચ અયોગ્ય વૈકલ્પિક ઉપચાર કરે તેવું બની શકે.[૪૨][૪૩] નિસર્ગોપચારના તમામ સ્વરૂપ મૂળભૂત વિજ્ઞાન સાથે વિસંગત છે અને તે પ્રેક્ટિશનરને યોગ્ય નિદાન કરવા તૈયાર કરે તે જરૂરી નથી.[૪૦][૪૩][૪૪]
50 ટકા કરતાં ઓછા નિસર્ગોપચરાકોનું કહેવું છે કે તેઓ બે અઠવાડિયાના નવજાત બાળકને તાવનું નિદાન કરશે, પરિણામે એવી પરિસ્થિતિ ઉત્પન્ન થશે કે સાચું નિદાન થઈ શકશે નહીં અને બાળકને નુકસાન થઈ શકે છે.[૪૫]
પદ્ધતિઓ
[ફેરફાર કરો]વ્યક્તિ નિસર્ગોપચારક તેને પ્રાપ્ત થયેલી તાલીમ અને પ્રેક્ટિસની મર્યાદાના આધારે વિવિધ પદ્ધતિઓનો ઉપયોગ કરે છે. તેમના દ્વારા દેખાડવામાં આવતી અસરકારકતા અને વૈજ્ઞાનિક તાર્કિકતામાં પણ ફરક હોય છે. તેમાં સામેલ છેઃ એક્યુપંક્ચર, એપ્લાઇડ કાઇનેસિઓલોજી,[૪૬] બોટનિકલ મેડિસિન, બ્રેઇનવેવ એન્ટ્રાઇન્મેન્ટ, એથેરસ્ક્લેરોસિસ માટે ચેલેશન થેરપી,[૪] કોલોનિક ઇનેમાસ,[૩] કલર થેરપી, [૪૬] ક્રાનિયલ ઓસ્ટીઓપેથી[૪૩], હેર એનાલીસિસ,[૪૩] હોમીઓપેથી,[૪૭] ઇરિડોલોજી, [૪૬] લાઇવ બ્લડ એનાલીસિસ, નેચર ક્યોર . કુદરતી તત્વો પર આધારિત અનેક થેરપી જેમ કે સૂર્યસ્નાન, તાજી હવા, ગરમી, કે ઠંડી, પોષક તત્વો (ઉદાહરણ જેમાં શાકાહારી અને હોલફૂડ ડાયટ, ઉપવાસ અને આલ્કોહોલ અને ખાંડમાંથી છૂટકારો,[૪૮] ઓઝોન થેરપી[૫], ફિઝિકલ મેડિસિન (જેમાં નેચરોપેથિક, ઓસ્સેયર અને સોફ્ટ ટિશ્યૂ મેનિપુલેટિવ થેરપી, સ્પોર્ટ્સ મેડિસિન, એક્સરસાઇઝ અને હાઇડ્રોથેરેપી), સાયકોલોજીકલ કાઉન્સેલિંગ (મનોવિજ્ઞાની ઉપચાર) (ઉદાહરણો જેમાં મેડિટેશન, રીલેક્શેસન, અને સ્ટ્રેસ મેનેજમેન્ટ (ચિંતા ઘટાડવાની પદ્ધતિ)ની અન્ય પદ્ધતિઓ), [૪૮]જાહેર સ્વાસ્થ્યના પગલાં અને હાઇજીન્સ, [૨૮]રીફ્લેક્સોલોજી,[૪૬] રોલ્ફિંગ,[૨૧] અને પરંપરાગત ચાઇનીઝ દવા.
વર્ષ 2004માં થયેલો સરવેમાં એવું નિરાકરણ આવ્યું હતું કે વોશિંગ્ટન સ્ટેટ અને કનેક્ટિક્ટમાં નિસર્ગોપચારિક સારવારમાં સૌથી વધુ બોટનિકલ મેડિસિન્સ (વાનસ્પતિક દવાઓ), વિટામિન્સ, મિનરલ્સ, હોમીઓપેથી અને એલર્જી સારવાર પ્રીસ્ક્રાઇબ થાય છે.[૪૭]
પ્રેક્ટિશનર્સ
[ફેરફાર કરો]નિસર્ગોપચારકોને બે જૂથમાં વહેંચી શકાય છે.[૪૧][૪૯][૫૦][૫૧][૫૨][ચકાસણી જરૂરી]
1. અમેરિકામાં 'પરંપરાગત' નિસર્ગોપચારકોનું પ્રતિનિધિત્વ બે રાષ્ટ્રીય સંગઠનો કરે છે. એક, ધ અમેરિકન નેચરોપેથિક એસોસિએશન (એએનએ), જેની સ્થાપના બેનેડિક્ટ લસ્ટે 1919માં કરી હતી,[૫૩] અને તે 5,000 પ્રમાણિત પ્રેક્ટિશનર્સનું પ્રતિનિધિત્વ કરે છે.[૫૪][ચકાસણી જરૂરી]

બીજું સંગઠન અમેરિકન નેચરોપેથિક મેડિકલ એસોસિએશન (એએનએમએ) છે, જેની સ્થાપના 1981માં થઈ હતી અને પ્રમાણપત્રના કેટલાક સ્તરો સાથે 4,500 પ્રેક્ટિશનર્સનું પ્રતિનિધિત્વ કરે છે.[૫૫] એએનએમએ (ANMA) એમડીએસ (MDs), ડીઓએસ (DOs) અને અન્ય પરંપરાગત ચિકિત્સકિય વ્યાવસાયિકોને માન્યતા પણ પ્રદાન કરે છે, જેઓ તેમની પ્રેકિટસમાં નિસર્ગોપચારને સંકલિત કરે છે.[૫]
અમેરિકામાં પરંપરાગત નિસર્ગોપચારકો વચ્ચે નિસર્ગોપચારની તાલીમ જુદી જુદી હોય છે. પરંપરાગત નિસર્ગોપચારકો નોન-ડિગ્રી સર્ટિફિકેટ પ્રોગ્રામ્સ કે અંડરગ્રેજ્યુએટ ડિગ્રી પ્રોગ્રામ્સ પૂર્ણ કરી શકે છે અને અમેરિકન નેચરોપેથિક મેડિકલ સર્ટિફિકેશન બોર્ડ (એએનએમસીબી) સાથે પ્રેક્ટિશનર સ્તર પર પ્રમાણિત કરી શકે છે.[૫૬] પરંપરાગત નિસર્ગોપચરાકો માટે પોસ્ટ ગ્રેજ્યુએટ (અનુસ્નાતક) ડિગ્રી પણ છે. એએનએમસીએબી (ANMCAB) માન્યતાપ્રાપ્ત સ્કૂલમાંથી ડોક્ટર ઓફ નેચરોપેથી (એનડી) ડિગ્રી મેળવનાર એએનએમસીએબી (ANMCAB) સાથે બોર્ડ સર્ટિફાઇડ નેચરોપેથિક ડોક્ટર બની શકે છે[૫૭] જ્યારે પરંપરાગત નિસર્ગોપચારકો નેશનલ બોર્ડ ઓફ નેચરોપેથિક એક્ઝામિનર્સ ઓફ એએનએ (એનબીએનઈ) માન્યતાપ્રાપ્ત સ્કૂલમાંથી ડૉક્ટર ઓફ નેચરોપેથી (એનડી) ડિગ્રી અભ્યાસક્રમ પૂર્ણ કરી પ્રમાણતા મેળવી શકે છે અને એએનએની પ્રતિનિધિ બની શકે છે.[૫૮] નિસર્ગોપચારકમાં પૂરવણીરૂપ તાલીમ સાથે મેડિકલ ડૉક્ટર્સ (એમડી) અથવા ડૉક્ટર્સ ઓફ ઓસ્ટીઓપેથી (ડીઓ) એએનએમસીએબી મારફતે નેશનલ બોર્ડ સર્ટિફાઇડ નેચરોપેથિક ફિઝિશ્યન્સ બની શકે છે.[૫૯]
વીસમી સદી[૬૦]માં અમેરિકન કોંગ્રેસ અને વ્યવસાય દ્વારા પરિભાષિત પરંપરાગત નિસર્ગોપચારને લાઇસન્સની જરૂર નથી.[૬૧] સામાન્ય રીતે લાઇસન્સ હેઠળની ચિકિત્સકિય પ્રવૃત્તિઓ નિસર્ગોપચાર ચિકિત્સાએ શરૂ કરી હોવાથી આ વ્યવસાયનું નિયમન કરતાં 15 રાજ્યોમાં જ તેની પ્રેક્ટિસની કાયેદસર લીલી ઝંડી આપવામાં આવી છે.જોકે નિસર્ગોપચારકો સમગ્ર અમેરિકામાં પરંપરાગત નિસર્ગોપચારની પ્રેક્ટિસ કરી શકે છે.[સંદર્ભ આપો]
2. અમેરિકામાં નિસર્ગોપાચર ચિકિત્સાનું પ્રતિનિધિત્વ અમેરિકન એસોસિએસન ઓફ નેચરોપેથિક ફીઝિશ્યન્સ (એએનએનપી) કરે છે, જેની સ્થાપના 1985માં થઈ હતી અને તેનું પ્રતિનિધિત્વ 2,000 વિદ્યાર્થીઓ, ફીઝિશ્યન્સ કરે છે અને તેને કોર્પોરેટ સભ્યો તેને સમર્થન આપે છે.[૫][૬૨]
નિસર્ગોપચારકો
[ફેરફાર કરો]ઢાંચો:Globalize અમેરિકાના ઓછામાં ઓછા 15 રાજ્યો, કોલંબિયા ડિસ્ટ્રિક્ટ, પ્યુર્ટો રિકોની અમેરિકન વિસ્તાર અને અમેરિકાનો વિર્જિન આયલેન્ડ્સ તથા કેનેડાના પાંચ પ્રાંતમાં નેચરોપેથિક ડોક્ટર (એનડી કે એનએમડી કે નિસર્ગોપચરાકો) અથવા આ જ પ્રકારની ઉપાધિ તાલીમ જરૂરિયાતો અને લાઇસન્સિંગના કેટલાંક સ્વરૂપ સાથે સુરક્ષિત પદ છે.[૬૩][૬૪] આ ક્ષેત્રોમાં નિસર્ગોપચારકોએ કાઉન્સિલ ઓન નેચરોપેથિક મેડિકલ એજ્યુકેશન(સીએનએમઈ) [૬૫]દ્વારા પ્રમાણિત કોલેજમાં અભ્યાસ અને તબીબી તાલીમ પૂર્ણ થયા પછી નોર્થ અમેરિકન બોર્ડ ઓફ નેચરોપેથિક એક્ઝામિનર્સ (એનએબીએનઈ) દ્વારા નિર્ધારિત બોર્ડ પરીક્ષા પાસ કરવી જરૂરી છે.[૬૬] સીએનએમઈ (CNME)ને અમેરિકન શિક્ષણ મંત્રાલય દ્વારા નિસર્ગોપચાર કાર્યક્રમો માટે માન્યતા આપનારી સંસ્થા તરીકે માન્ય કરવામાં આવી છે.[૬૭] બાસ્ટાયર યુનિવર્સિટી, [૬૮]એનસીએનએમ (NCNM),[૬૯] એસસીએનએમ (SCNM),[૭૦] સીસીએનએમ (CCNM) અને બ્રિજપોર્ટ યુનિવર્સિટી નિવાસી કાર્યક્રમો ઓફર કરે છે.[૭૧] નિસર્ગોપચારકોને નિવાસી તાલીમમાં જોડાવાની જરૂર નથી.[૫] અનેક નિસર્ગોપચારકો પોતાને પ્રાઇમરી કેર પ્રોવાઇડર્સ (પ્રાથમિક સારવાર પ્રદાનકર્તા) તરીકે રજૂ કરે છે.[૧][૧૨][૭૨] નિસર્ગોપચારકની તાલીમમાં મેડિકલ ઇમેજિંગ, માઇનર સર્જરી અને બ્લડ ટેસ્ટ જેવી પ્રક્રિયાઓ જેવી મૂળભૂત તબીબી નિદાન પરીક્ષણો અને પ્રક્રિયાઓ સામેલ છે. સીએનએમઈ આંશિક શસ્ત્રક્રિયા, કુદરતી પ્રસૂતી અને ઇન્ટ્રાવીનસ થેરપી સહિત વિવિધ વૈકલ્પિક પદ્ધિતઓને પણ સામેલ કરે છે, છતાં સામાન્ય રીતે તેમને આ કામગીરી બજાવવાની મંજૂરી આપવામાં આવતી નથી. આ પદ્ધતિઓમાં વધારે તાલીમની જરૂર છે અને તમામ ક્ષેત્રાધિકારોમાં પ્રેક્ટિસ કરવાની મર્યાદામાં સામેલ નથી. એમડીસ (ડોક્ટર ઓફ મેડિસિન્સ)ને આપવામાં આવતી તાલીમ કરતાં આ તાલીમ જુદી છે, કારણ કે મેડિકલ સ્કૂલ ખાતે જરૂરી ન હોય તેવી વિવિધ થેરપીની જરૂર હોય છે, જેમ કે બોટનિકલ મેડિસિન, ક્લિનિકલ ન્યુટ્રિશન, નેચરોપેથિક મેનિપુલેશન અને હોમીયોપેથી.[૭૩] નિસર્ગોપચારક સંસ્થા પણ જીવનસંચારવાદ પણ શીખવે છે,[૧] જેને આધુનિક વિજ્ઞાન અને તબીબીશાસ્ત્રમાં અસંગત ગણાય છે.[૧][૩][૪][૭૨][૭૪] હોમીઓપેથી અત્યંત વિવાદાસ્પદ છે અને અવારનવાર "ક્વેકરી" કે "શ્યૂડોસાયન્સ" તરીકે તેનો ઉલ્લેખ કરવામાં આવે છે.[૧][૪][૫]
2005માં મેસેચ્યુસેટ્ટસ મેડિકલ સોસાયટીએ રાષ્ટ્રસમૂહમાં લાઇસન્સરનો વિરોધ એ આધારે કર્યો હતો કે નિસર્ગોપાચરકોને રેસિડેન્સીમાં ભાગ લેવાની જરૂર નથી અને અયોગ્ય કે નુકસાનકારક સારવાર પણ ગણાવી હતી.[૪૪] પૂરક અને વૈકલ્પિક મેડિકલ પ્રેક્ટિશનર્સ પર મેસેચ્યુસેટ્સ વિશેષ પંચે તેમની ચિંતાઓ ફગાવી દીધી હતી અને લાઇસન્સરને ભલામણ કરી હતી.[૭૫]
કાઉન્સિલ ઓન નેચરોપેથિક મેડિકલ એજ્યુકેશન દ્વારા હસ્તક્ષેપોનો મુખ્ય સેટ વ્યાખ્યાયિત કરવામાં આવ્યો હતો અને ઉત્તર અમેરિકામાં તમામ છ માન્યતાપ્રાપ્ત સંસ્થાઓમાં શીખવામાં આવતી હતી, જેમાં સામેલ છેઃ[૨] એક્યુપંક્ચર અને પરંપરાગત ચાઇનીઝ તબીબીશાસ્ત્ર, બોટનિકલ મેડિસિન, હોમીઓપેથી, નેચર ક્યોર (કુદરતી તત્વોના ઉપયોગ પર આધારિત વિવિધ થેરપી), ન્યુટ્રિશન, ફિઝિકલ મેડિસિન અને સાયકોલોજિકલ કાઉન્સેલિંગ.
વોશિંગ્ટન સ્ટેટમાં નિસર્ગોપચારકોને પ્રાથમિક સારવાર કરતાં ફિઝિશ્યનસને સમકક્ષ લાઇસન્સ આપવામાં આવે છે.[૭૬] અહીં અનેક નિસર્ગોપચારકો વીમાકવચનો સ્વીકાર કરે છે. કેટલીક વીમાયોજના નિસર્ગોપચારકને પ્રાથમિક સારવાર પ્રદાનકર્તા તરીકે માન્યતા આપતાં વિકલ્પો રજૂ કરે છે.[૨૫] કનેક્ટિક્ટ અને વોશિંગ્ટનમાં રાજ્ય સરકારના કાયદામાં નિસર્ગોપચારક સેવાઓના કેટલીક રીતે આવરી લેવા માટે વીમા પ્રદાનકર્તાની જરૂર છે જ્યારે મહત્વપૂર્ણ સંખ્યામાં નિસર્ગોપચારક ધરાવતા અન્ય રાજ્ય ઓરેગોનમાં તેની જરૂર નથી.[૨૫]
અન્ય હેલ્થકેર વ્યાવસાયિકો
[ફેરફાર કરો]1998ના ટાસ્કફોર્સના અહેવાલ મુજબ, કેટલાંક ફિઝિશ્યનસ તેમની પ્રેક્ટિસમાં નિસર્ગોપચારક પદ્ધતિઓને સામેલ કરવાનું પસંદ કરે છે [૭૭]અને ટેક્સાસ જેવા રાજ્યોએ પોતાની પ્રેક્ટિસમાં પૂરક મેડિસિન અને વૈકલ્પિક સંકલન સાધવા માગતા એમડીસ માટે પ્રેક્ટિસ માર્ગદર્શિકા રચવાની શરૂઆત પણ કરી દીધી છે.[૭૮] હેલ્થકેર વ્યાવસાયિકો માટે નિસર્ગોપચાર પદ્ધતિઓમાં શિક્ષણ મેળવવાની પ્રક્રિયામાં મોટો ફરક હોય છે પણ અનેક વ્યાવાસિયકો માટે વિવિધ ઓફર સામેલ છે, જેમાં ફિઝિશ્યનસ, ફિઝિકલ થેરાપિસ્ટ્સ, શિરોપ્રેક્ટર, એક્યુપંક્ચ્યુરિસ્ટ, ડેન્ટિસ્ટ, સંશોધકો, વેટરિનિરયન, ફિઝિશ્યન આસિસ્ટન્ટ અને નર્સીસ સામેલ છે.[૭૯] સામાન્ય રીતે આ વ્યાવસાયિકો તેમની પદવી જાળવી રાખે છે, પણ તેમની પ્રેક્ટિસને વર્ણવવા 'સાકલ્યવાદી', 'કુદરતી' અથવા 'સંકલિત'શબ્દોનો ઉપયોગ કરે છે. ધ અમેરિકન નેચરોપેથિક મેડિકલ એસોસિએશન (એએનએમએ) અને અમેરિકન નેચરોપેથિક મેડિકલ સર્ટિફિકેશન (એએનએમસીએબી)એ મેડિકલ ડોક્ટર્સ (એમડી) અને ડોક્ટર્સ ઓફ ઓસ્ટીઓપેથી (ડીઓ) માટેના કાર્યક્રમોને પ્રમાણિત કરે છે અને માન્યતા આપે છે, જેમણે તેમનું શિક્ષણ નિસર્ગોપચારના અભ્યાસ સાથે લીધું હોય છે અને તેમની પ્રેક્ટિસમાં નિસર્ગોપચારને સંકલિત કરી છે.[૫૯]
નિયમન
[ફેરફાર કરો]ઓસ્ટ્રેલિયા
[ફેરફાર કરો]ઓસ્ટ્રેલિયામાં આ વ્યવસાય પર નિયંત્રણ રાખી શકે તેવી કોઈ સરકારી લાઇસન્સર (એજન્સી) નથી, પણ આ ઉદ્યોગ સ્વનિયંત્રિત છે. અહીં નિસર્ગોપચારક તરીકે કામ કરવા કોઈ ઉપાધિની જરૂર નથી એટલે કે તેની પ્રેક્ટિસ કોઈ પણ કરી શકે છે અને ટેકનિકલ રીતે કોઈ લાઇસન્સની જરૂર નથી. વ્યાવાસયિક જોખમ નિવારવા સંરક્ષણ મેળવવા કે જાહેર જવાબદારીનો સ્વીકાર કરવા વીમાકવચ મેળવવાનો એક માત્ર માર્ગ વ્યાવસાયિક સંગઠનના સભ્ય થવાનો છે, જે માન્યતાપ્રાપ્ત અભ્યાસક્રમ પૂર્ણ કરીને અને વ્યાવસાયિક પ્રમાણપત્ર મેળવીને હાંસલ થઈ છે. અત્યારે ઓસ્ટ્રેલિયામાં કુદરતી ચિકિત્સાની એકમાત્ર રજિસ્ટજર્ડ પદ્ધતિ ચાઇનીઝ ચિકિત્સા છે અને તે પણ એકમાત્ર રાજ્ય વિક્ટોરિયામાં.[૮૦]
વર્ષ 1977માં ઓસ્ટ્રેલિયામાં એક સમિતિએ નેચરોપેથીની તમામ કોલેજની સમીક્ષા કરી હતી. તેમાં જાણકારી મળી હતી કે અનેક કોલેજના અભ્યાક્રમમાં પેપર પર મૂળભૂત શરીરચિકિત્સા વિજ્ઞાન સાથે સંબંધિત વિવિધ વિષયને વાજબી રીતે આવરી લેવાયા છે છતાં વિદ્યાર્થીઓને ખરેખર જે શિક્ષણ અને માહિતી આપવામાં આવે છે તેનો દસ્તાવેજી અભ્યાસક્રમ સાથે બહુ ઓછો સંબંધ છે. અહીં એક પણ કેસમાં કોઈ પણ પરિણામ મેળવવા કોઈ પ્રાયોગિક કામગીરી હાથ ધરાઈ હોય તેવી બાબતો ઉપલબ્ધ નથી. સમિતિના સભ્યોએ આ કોલેજોમાં કેટલાંક લેક્ચર્સમાં પણ હાજરી આપીને તેનો અભ્યાસ કર્યો હતો. તેમાં તેમને જાણવા મળ્યું હતું કે, જુદી જુદી કોલેજમાં અભ્યાસક્રમમાં સમાનતા નથી અને તેમાં પાઠ્યપુસ્તકો કે અભ્યાસક્રમ બેઠો ભણાવવામાં આવતો નથી, પણ તેનાથી થોડી જુદી માહિતી પણ આપવામાં આવે છે. ઉપરાંત અભ્યાસક્રમ ધીમે ધીમે પણ વાજબી રીત પદ્ધતિસર ચાલે છે તેમજ તેમાં શબ્દકોષની વ્યાખ્યાઓના સ્તરે ચિકિત્સા વિજ્ઞાનની પારિભાષિક શબ્દાવલીઓનું સ્પષ્ટ વિવરણ આપવામાં આવે છે. જોકે તેમાં ઊંડાણપૂર્વક સમજણનો લાભ કે પદ્ધતિની સમજણ કે વિભાવનાના વ્યાપક મહત્ત્વનેસ સમજવાનો ફાયદો થતો નથી. નિસર્ગોપચારક જે વિવિધ ઉપચારક પદ્ધતિઓની તરફેણ કરે છે તેને શિક્ષણ કે અભ્યાસક્રમમાં બહુ મહત્ત્વ હોય તેવું સમિતિને જણાવ્યું નહોતું. જે વ્યક્તિઓને હોમિઓપેથી, બેકના વનસ્પતિ ઉપચારો કે ખનીજ મીઠાના સારવાર પદ્ધતિઓમાં રસ હતો તેમણે આ કોલેજોની મુલાકાત લીધી હતી, પણ આ માટે કોઈ વ્યવસ્થિત અભ્યાસક્રમ નહોતો અને વિવિધ કોલેજોમાં આ ઉપચાર પદ્ધતિઓનો ઉપયોગ થઈ રહ્યો હતો. સમિતિ પર એવી છાપ પડી હતી કે ચિકિત્સા પદ્ધતિની પસંદગીનો આધાર નિસર્ગોપચારકના રસ પર હતો અને વિવિધ પાઠ્યપુસ્તકો અને પદ્ધતિઓ એકબીજા સાથે ગાઢ રીતે જોડાયેલી હોવાથી અને પરસ્પર વ્યા હોવાથી કોઈ ચોક્કસ સૂચનો નથી કે કોઈ ચોક્કસ રીત શીખવાડી શકાય એમ નથી.[૨૩]
ભારત
[ફેરફાર કરો]ભારતમાં સાડા પાંચ વર્ષનો ડિગ્રી અભ્યાસ છે, જે બેચલર ઓફ નેચરોપેથી એન્ડ યોગિક સાયન્સીસ (બીએનવાયએસ)ની ડિગ્રી ઓફર કરે છે. ભારતમાં કુલ 11 કોલેજ છે, જેમાંથી ચાર કોલેજ તમિળનાડુમાં છે.[૮૧]
ભારતીય ચિકિત્સા વ્યવસ્થા તરીકે નિસર્ગોપચાર અને યોગ પદ્ધતિઓ ભારત સરકારના આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલય હેઠળ કાર્યરત આયુષ વિભાગમાં આવે છે.[૮૨]
ભારત સરકારે 1969માં ‘‘સેન્ટ્રલ કાઉન્સિલ ફોર રીસર્ચ ઇન આયુર્વેદ, યોગ એન્ડ નેચરોપેથી, ઉનાની, સિદ્ધ એન્ડ હોમિઓપેથી’’ની સ્થાપના કરી છે, જે આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલય હેઠળ ચાલતું સ્વાયત્ત સંગઠન છે. આ સંગઠન વર્ષ 1978થી વૈકલ્પિક ચિકિત્સાની તે શાખાઓમાં વૈજ્ઞાનિક સંશોધન કરવાની જવાબદારી અદા કરે છે. આ સમયગાળા દરમિયાન નિસર્ગોપચારના વિકાસની જવાબદારી સીધી આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલયની હતી. માર્ચ, 1978માં આ કાઉન્સિલને વિખેરી નાંખવામાં આવી હતી અને તેના સ્થાને ચાર સ્વતંત્ર રીસર્ચ કાઉન્સિલ (સંશોધન પરિષદ)ની સ્થાપના કરવામાં આવી હતી, જેમાં આયુર્વેદ અને સિદ્ધ, ઉનાની, હોમિઓપેથી અને યોગ તથા નેચરોપેથી માટે એકએક કાઉન્સિલ હતી.[૮૩]
પૂણેમાં 22 ડીસેમ્બર, 1986ના રોજ નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ નેચરોપેથીની સ્થાપના કરવામાં આવી હતી. તેનાથી આ ચિકિત્સા પદ્ધતિની માહિતી કે જ્ઞાનના માપદંડો અને પ્રચાર માટેની સુવિધાને પ્રોત્સાહન મળ્યું છે અને સમગ્ર ભારતમાં નિસર્ગોપચારમાં સંશોધનનો ફેલાવો સમગ્ર ભારતમાં થયો છે. આ ઇન્સ્ટિટ્યૂટ સરકારી સંસ્થાન છે, જેના પ્રમુખ કેન્દ્રીય આરોગ્ય મંત્રી હોય છે.[૮૪]
ઉત્તર અમેરિકા
[ફેરફાર કરો]ઉત્તર અમેરિકામાં નિસર્ગોપચાર ચિકિત્સાની માન્યતા પ્રાપ્ત શૈક્ષણિક સંસ્થામાં તાલીમ પામેલા નિસર્ગોપચરાકોને પાંચ કેનેડિયન પ્રાંત, અમેરિકાના ૧૫ રાજ્યો અને કોલંબિયા ડિસ્ટ્રિક્ટમાં એનડી એ એનએમડીની ઉપાધિનો ઉપયોગ કરવાનો અધિકાર છે. બીજે ઠેકાણે ‘‘નેચરોપેથ’’, ‘‘નેચરોપેથિક ડોક્ટર’’ અને ‘‘ડોક્ટર ઓફ નેચરલ મેડિસિન’’ની ઉપાધિનો ઉપયોગ કરવા પર કોઈ પ્રતિબંધ નથી અથવા આ ઉપાધિઓ અસુરક્ષિત છે એમ કહી શકાય.[૧૪]
ઉત્તર અમેરિકામાં નિસર્ગોપચારનું નિયમન કરતાં દરેક અધિકારક્ષેત્રમાં નિસર્ગોપચારક માટે પ્રેક્ટિસનું સ્થાનિક ક્ષેત્ર વ્યાખ્યાયિત કરે છે અને તે જુદું જુદું હોઈ શકે છે. કેટલાંક વિસ્તારોમાં આંશિક શસ્ત્રક્રિયા કરવાની, પ્રીસ્ક્રિપ્શન દવાઓની ભલામણ કરવાની, કરોડમાં તોડફોડ કરવાની, સુવાવડો અને ગાયનેકોલોજી સાથે જોડાયેલી સારવાર કરવાની મંજૂરી આપે છે અને અન્ય વિસ્તારોમાં આ બાબતોને નિસર્ગોપચારની પ્રેક્ટિસમાંથી બાકાત રાખવામાં આવી છે.[૮૫]
કેનેડા
[ફેરફાર કરો]કેનેડાના પાંચ પ્રાંતે નિસર્ગોપચારકોને સારવાર કરવાની મંજૂરી આપી છેઃ બ્રિટિશ કોલંબિયા, મેનિટોબા, નોવા સ્કોટિયા, ઓન્ટારિયો અને સાસ્કાત્શેવન.[૮૬] બ્રિટિશ કોલંબિયામાં 1936થી નિસર્ગોપચાર દવાનું નિયમન થાય છે અને તે કેનેડાનું એકમાત્ર રાજ્ય છે જેણે નિસર્ગોપાચરકોને ફાર્માસ્યુટિકલ્સ પ્રીસ્ક્રાઇબ કરવાની અને આંશિક શસ્ત્રક્રિયાઓ કરવાની મંજૂરી આપી છે.[૮૭]
અમેરિકા
[ફેરફાર કરો]- અત્યારે નિસર્ગોપચારને લાઇસન્સ આપતા કે નિયંત્રણ કરતાં અમેરિકાના ન્યાયિક ક્ષેત્રોઃ અલાસ્કા, એરિઝોના, કેલિફોર્નિયા, કનેક્ટિકટ, કોલંબિયા ડિસ્ટ્રિક્ટ, હવાઈ, આઇડહો, કેન્સાસ, માઇન, મિનેસોટા, મોન્ટાના, ન્યૂ હેમ્પશાયર, ઓરેગોન, પ્યુર્ટો રિકો, [૮૮] યુએસ વિર્જિન આઇલેન્ડ્સ, ઉતાહ, વર્મોન્ટ અને વોશિંગ્ટન.[૬૩] ઉપરાંત ફ્લોરિડા અને વિર્જિનિયાએ નિસર્ગોપચારને ગ્રાન્ડફાધર જોગવાઈ હેઠળ પ્રેક્ટિસ કરવાની મંજૂરી આપી છે.[૮૯]
-
- પ્રીસ્ક્રીપ્શન દવાઓ સુધી પહોંચની મંજૂરી આપતાં અમેરિકાના ન્યાયિક ક્ષેત્રોઃ એરિઝોના, કેલિફોર્નિયા, કોલંબિયા ડિસ્ટ્રિક્ટ, હવાઈ, આઇડહો, કેન્સાસ, માઇન, મોન્ટાના, ન્યૂ હેમ્પશાયર, ઓરેગોન, ઉતાહ, વર્મોન્ટ અને વોશિંગ્ટન.
- આંશિક શસ્ત્રક્રિયાને મંજૂરી આપતા અમેરિકાના ન્યાયિક ક્ષેત્રોઃ એરિઝોના, કોલંબિયા ડિસ્ટ્રિક્ટ, આઇડહો, કેન્સાસ, માઇન, મોન્ટાના, ઓરેગોન, ઉતાહ, વર્મોન્ટ અને વોશિંગ્ટન.
- નિસર્ગોપચારની પ્રેક્ટિસ પર પ્રતિબંધ મૂકનાર અમેરિકાના રાજ્યોઃ સાઉથ કેરોલિના[૮૯][૯૦] અને ટેનેસ્સી.[૮૯][૯૧]
ઉતાહ રાજ્ય સિવાય અન્ય કોઈ પણ રાજ્યમાં નિસર્ગોપચાકરકો માટે સ્નાતક શિક્ષણ અને પ્રેક્ટિસ,[૫] શરૂ કરવા વચ્ચેના સમય દરમિયાન રેસિડન્સી હેઠળ પસાર થવું ફરજિયાત નથી.[૯૨]
બ્રિટન (યુનાઇટેડ કિંગ્ડમ)
[ફેરફાર કરો]બ્રિટનમાં નિસર્ગોપચાર વ્યવસાય પર સરકારનું કોઈ નિયમન ન હોવાથી નિસર્ગોપચારકો અનિયંત્રિત છે. અહીં સૌથી મોટી નોંધાયેલી સંસ્થા ધ જનરલ કાઉન્સિલ એન્ડ રજિસ્ટર ઓફ નેચરોપેથ્સ છે, જે બ્રિટનમાં ત્રણ અભ્યાસક્રમને માન્યતા આપે છે અને ઓસ્ટીઓપેથિક સ્કૂલ્સમાં તેમાંથી બેનો અભ્યાસ કરાવવામાં આવે છેઃ બ્રિટિશ કોલેજ ઓફ ઓસ્ટીઓપેથિક મેડિસિન; કોલેજ ઓફ ઓસ્ટીઓપેથ્સ એજ્યુકેશનલ ટ્ર્સ્ટ; અને એક વેસ્ટમિનસ્ટર યુનિવર્સિટીમાં બીએસસી હેલ્થ સાયન્સ (નેચરોપેથી)ના આશ્રય હેઠળ સ્કૂલ ઓફ ઇન્ટેગ્રેટેડ હેલ્થનો અભ્યાસક્રમ ચાલે છે.[સંદર્ભ આપો]
અહીં એસોસિએશન ઓફ નેચરોપેથિક પ્રેક્ટિશનર્સ અને ધ બ્રિટિશ નેચરોપેથિક એસોસિએશન પણ છે.
પુરાવા આધારિત
[ફેરફાર કરો]પુરાવા આધારિત તબીબીશાસ્ત્ર (ઇબીએમ)ને નિસર્ગોપચાર જેવા નિસર્ગ તબીબીશાસ્ત્રની તપાસ કરવા માટે એક યોગ્ય પદ્ધતિ ગણવામાં આવે છે. નિસર્ગોપચારકને પૂરતાં વૈજ્ઞાનિક આધાર વિનાની પદ્ધતિ ગણવામાં આવે છે.[૬] ઓસ્ટ્રેલિયામાં પરંપરાગત નિસર્ગોપચારકોમાં ઇબીએમને તેમના સાકલ્યવાદી સિદ્ધાંતો અને જીવનશક્તિમાં માન્યતા પર આદર્શવાદી હુમલો ગણે છે.[૬] તેઓ નિસર્ગોપચાર પ્રેક્ટિસના સંકલનની હિમાયત કરે છે.[૬] ઓસ્ટ્રેલિયામાં પરંપરાગત નિસર્ગોપચારકોમાં થયેલા સરવેમાં જાણવા મળ્યું હતું કે તેમને ઇબીએમની વિભાવના લાગૂ કરવામાં અને સમજવામાં સમસ્યા પડશે.[૬] સામાન્ય લોકોમાં નિસર્ગોપચારની લોકપ્રિયતા અને સ્વીકાર્યતા વધી રહી હોવા છતાં તેની પદ્ધતિઓ અને માન્યતાનો તબીબીશાસ્ત્રના સભ્યો અસ્વીકાર કરે છે અથવા તેની ટીકા કરે છે.[૯૩] નિસર્ગોપચારની મોટી વિજ્ઞાની માહિતીની સાથે વધુ સારી થેરોપેટિક સફળતા મેળવી શકાય છે, જેના પગલે થેરપી મોડલ્સમાં સુધારો થઈ શકે છે અને હેલ્થ કેર સીસ્ટમ માટે આર્થિક ફાયદો પણ થઈ શકે છે.[૯૩] નિસર્ગોપચારકોએ તેમના વ્યવસાયને વિકસાવવા અને વિશ્વસનિયતા-કાયદેસરતા મળે તે માટે સંશોધનમાં પ્રદાન આપવાનું અને તબીબી સારવારમાં આધુનિક વૈજ્ઞાનિક સિદ્ધાંતો સ્વીકારવાનું શરૂ કર્યું છે.[૯૪] વ્યાપક સામાન્ય બિમારીઓના વ્યવસ્થાપનમાં અને તેને અટકાવવામાં નિસર્ગોપાચરની સુરક્ષા અને અસરકારકતાના મૂલ્યાંકન કરવા તેમજ નિસર્ગોપચારની સેવાઓની પહોંચ વધવાથી દર્દીના સ્વાસ્થ્યમાં અસરકારક ખર્ચ સાથે સુધારો થઈ શકે છે કે નહીં તેનો નિર્ણય લેવા મેડિકલ ડોક્ટર અને નિસર્ગોપચારકો વચ્ચે સુમેળ સાધવાના પ્રયાસ વધી રહ્યાં છે.[૯૫] જર્મનીમાં નિસર્ગોપચારકની અનેક વૈકલ્પિક પદ્ધતિઓ રીફ્લક્સોલોજીની જેમ વિશ્વનિસય વિજ્ઞાન ગણાવવામાં આવે છે. જોકે રીફ્લેક્સોલોજી એક અપરંપરાગત પદ્ધતિ છે જેમાં ગંભીર નિસર્ગોપચારક સારવાર સાથે કોઈ સામ્યતા નથી અને રીફ્લેક્સોલોજીનો કોઈ વિજ્ઞાની આધાર નથી.[૯૬] રીફ્લેક્સોલોજીથી વિપરીત વૈજ્ઞાનિક રીતે યોગ્ય નિસર્ગોપચારક પદ્ધતિઓ વૈકલ્પિકલ સારવાર રીતો નથી, પણ આધુનિક તબીબીશાસ્ત્રની પૂરક પદ્ધતિઓ છે.[૯૬]
વિવેચન
[ફેરફાર કરો]નિસર્ગોપચારક તબીબીશાસ્ત્રની અવારનવાર અપ્રમાણિત, સાબિતી વિનાની અને અન્ય વિવાદાસ્પદ વૈકલ્પિક તબીબી સારવારોના પર નિર્ભરતા અને જીવનશક્તિ પર આધાર રાખવા બદલ ટીકા થાય છે.[૭૪] કોઈ પણ વૈકલ્પિક સારવાર સાથે ખોટું નિદાન થવાનું જોખમ હોય છે. કોઈ પણ તબીબને તાલીમ કેવી મળે છે કે તાલીમના સ્તર પર જોખમ ઓછું-વધતું હોય છે.[૧][૪] અહીં એવું પણ જોખમ છે કે પોતાના નિસર્ગોપચારકે તૈયાર કરેલા કાર્યક્રમો મુજબ દર્દી સારવાર લેવાનો પ્રયાસ કરે છે ત્યારે શક્ય છે કે નિસર્ગોપારકો દ્વારા નિદાન ન થયેલા રોગની સારવાર રહી જાય છે. હોમીઓપેથી અને ઇરિડોલોજી જેવી કેટલીક વિવિધ નિસર્ગોપચારક સારવાર શ્યૂડોસાયન્સ (આભાસી વિજ્ઞાન) કે ક્વેકરી ગણાય છે.[૯૭][૯૮][૯૯] નિસર્ગ પદ્ધતિઓ અને રાસાયણિક પદાર્થો કૃત્રિમ અથવા બનાવટી દવાઓ કરતાં સુરક્ષિત કે વધારે અસરકારક હોય તે જરૂરી નથી. કોઈ પણ સારવારમાં નુકસાનકારક આડઅસરો હોઈ શકે છે.[૩][૫][૧૦૦][૧૦૧]
"નિસર્ગોપચારકો સહિત અવૈજ્ઞાનિક હેલ્થ કેર વ્યાવસાયિકો વિજ્ઞાન પર આધારિત ન હોય તેવી પદ્ધતિઓનો ઉપયોગ કરે છે અને લોકોની છેતરપિંડી કરે છે, જેમની પાસે ઊંડાણપૂર્વકનું તબીબીજ્ઞાન નથી. તેમને તો સારવાર પ્રદાનકર્તાની ખાતરી પર જ આધારિત રાખવો પડે છે.[૧૦૨] ક્વેકરી ફક્ત લોકોને નુકસાન કરતી નથી, પણ સાથેસાથે તે વૈજ્ઞાનિક સંશોધન હાથ ધરવાની ક્ષમતાને નુકસાન કરે છે અને વિજ્ઞાનીઓએ તેનો વિરોધ કરવો જોઈએ," તેવું વિલિમય ટી જાર્વિસનું કહેવું છે.[૧૦૨]
ક્વેકવોચના સ્ટીફન બેરેટ્ટ અને નેશનલ કાઉન્સિલ અગેન્સ્ટ હેલ્થ ફ્રોડ જણાવે છે કે "નિસર્ગોપચારની ફિલસૂફી સરળ છે અને ક્વેકરી સાથે તેની પ્રેક્ટિસમાં અનેક ખામીઓ છે."[૩]
કે સી એટવૂડે મેડસ્કેપ જનરલ મેડિસિન જર્નલમાં લખ્યું છે કે "નિસર્ગોપચારકો હવે "પરંપરાગત" અને "નિસર્ગોપચાર" એમ બંને પ્રેક્ટિસમાં પ્રાથમિક સારવાર કરતાં ફિઝિશ્યન્સ (ડોક્ટર) તજજ્ઞ હોવાનો દાવો કરે છે. જોકે પ્રાથમિક સારવાર કરતાં મેડિકલ ડોક્ટર્સની મળતી તાલીમની સરખામણીમાં તેમની તાલીમ અત્યંત ઓછી હોય છે. ઉપરાંત તેમના સાહિત્યની ચકાસણી કરીએ તો જાણવા મળે છે કે તે શ્યૂડોસાયન્ટિફિક, બિનઅસરકારક, અસૈદ્ધાંતિક અને જોખમકારક પ્રેક્ટિસથી ભરપૂર છે."[૭૨] એક અન્ય લેખમાં એટવૂડે લખ્યું છે કે "નિસર્ગોપચારકો ગણાતા ફિઝિશ્યનસ પોતાના સાથીદારોમાં આધુનિક તબીબીશાસ્ત્રની મૂળભૂત સૈદ્ધાંતિક વિભાવનાના એક વિરોધી તરીકે ગણાય છે. નિસર્ગોપચારકોને "અવૈજ્ઞાનિક પ્રેક્ટિશનર્સ" ગણવામાં ન આવે તો આ શબ્દનો કોઈ અર્થ નથી. ઉપરાંત ક્વેકરીને ઉઘાડાં કરતાં ફિઝિશ્યનનો એક લેખ તેના લેખકને "પૂર્વગ્રહયુક્ત" જાહેર કરતો નથી, પણ એક ફિઝિશ્યન તરીકેની તેમની સૈદ્ધાંતિક ફરજોમાંની એક પૂરી કરી હોવાનું માનવામાં આવે છે."[૪]
આર્નોલ્ડ એસ રેલ્માનના જણાવ્યા મુજબ, ટેક્સ્ટબુક ઓફ નેચરલ મેડિસિન શિક્ષણના સાધન તરીકે બિનજરૂરી છે, કારણ કે તેમાં અનેક સામાન્ય બિમારીઓની વિસ્તૃત સારવારનો ઉલ્લેખ કરવામાં આવ્યો નથી તેમજ જે પદ્ધતિઓ અસરકારક હોવાની શક્યતા નથી તેવી હર્બલ મેડિસિન પદ્ધતિઓ પર ખોટો ભાર મૂકે છે અને સાથેસાથે ફાર્માસ્યુટિકલ્સના ભોગે તેને પ્રોત્સાહન આપે છે. તેઓ નિષ્કર્ષ કરતાં કહે છે કે "સરેરાશ નિસર્ગોપચારક પાસે સારવાર લેતાં અનેક દર્દીઓ કોઈ પણ સંભવિત ફાયદા ન મેળવી શકે તેવું જોખમ રહેલું છે."[૧૦૩]
રસીકરણ
[ફેરફાર કરો]નિસર્ગોપચાર, હોમિઓપેથી અને કિરોપ્રેક્ટિક(કરોડપદ્ધતિ) સહિત વૈકલ્પિક ચિકિત્સાના અનેક સ્વરૂપો રસીકરણના વિરોધ પર આધારિત છે. તેના તબીબો પણ રસીકરણ વિરોધી મત ધરાવે છે. તેમાં બિનચિકિત્સકિય તાલીમ પામેલા નિસર્ગોપચારકો સામેલ છે. રસીકરણ પ્રત્યે નકારાત્મક અભિગમ માટેના કારણો વિચિત્ર અને જટિલ છે, બાકી આ વ્યવસાયને આકાર આપનાર અગાઉની ફિલસૂફીઓ પણ જવાબદાર છે.[૭] કેનેડામાં અગ્રણી પૂરક અને વૈકલ્પિક ચિકિત્સિકય કોલેજના વિદ્યાર્થીઓએ એક સરવે હાથ ધર્યો હતો, જેમાં જણાવવામાં આવ્યું હતું કે આ અભ્યાસક્રમના નવા વિદ્યાર્થીઓની સરખામણીમાં જૂનાં વિદ્યાર્થીઓએ રસીકરણનો વધારે મજબૂત રીતે વિરોધ કર્યો હતો.[૧૦૪]
વોશિંગ્ટન યુનિવર્સિટીએ એકથી બે વર્ષના બાળકો અને એકથી 17 વર્ષ સુધીની વય ધરાવતા લોકોના જૂથમાં એક અભ્યાસ કર્યો હતો અને તેમાં અટકાવી શકાય તેવા રોગોની સામે લડવા રસીકરણ સંબંધે વૈકલ્પિક ચિકિત્સાના ઉપયોગ માટે વીમાના કેટલાં દાવા કરવામાં આવ્યાં છે તેનું સંશોધન કરવામાં આવ્યું હતું. આ અભ્યાસમાં જાણવા મળ્યું હતું કે બંને જૂથના સભ્યો જો નિસર્ગોપચારને મળ્યાં હોત તો તેમણે રસી બહુ ઓછી વખત મૂકાવી હોત. આ અભ્યાસમાં બાળકોને અટકાવી શકાય તેવા રોગોની રસી મૂકવવાની ઓછી સંખ્યા અને નિસર્ગોપચારની મુલાકાત વચ્ચે મહત્વપૂર્ણ સંબંધ પણ જાણવા મળ્યો હતો.[૪૨]
આ પણ જુઓ
[ફેરફાર કરો]સંદર્ભો
[ફેરફાર કરો]- 1 2 3 4 5 6 7 8 9 10 11 Frey, Rebecca J (2009). "Naturopathic Medicine". Gale Encyclopedia of Medicine. Gale (Cengage). મૂળ માંથી 2013-08-27 પર સંગ્રહિત. મેળવેલ 2009-03-21.
{{cite encyclopedia}}: Check date values in:|access-date=and|archive-date=(મદદ); Cite has empty unknown parameter:|coauthors=(મદદ); Unknown parameter|month=ignored (મદદ) - 1 2 "Handbook of accreditation for Naturopathic Programs" (PDF). Council on Naturopathic Medical Education. 2008. p. 51. મૂળ (PDF) માંથી 2017-02-09 પર સંગ્રહિત.
{{cite web}}: Check date values in:|archive-date=(મદદ) - 1 2 3 4 5 6 Barrett S. "A close look at naturopathy".
- 1 2 3 4 5 6 Atwood KC (March 26, 2004). "Naturopathy, pseudoscience, and medicine: myths and fallacies vs truth". Medscape Gen Med. 6 (1): 33. PMC 1140750. PMID 15208545.
{{cite journal}}: Check date values in:|date=(મદદ) - 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 "Naturopathic medicine". American Cancer Society. 2007-03-26. મૂળ માંથી 2010-06-27 પર સંગ્રહિત. મેળવેલ 2009-03-21.
{{cite news}}: Check date values in:|access-date=,|date=, and|archive-date=(મદદ); Cite has empty unknown parameter:|coauthors=(મદદ) - 1 2 3 4 5 Jagtenberg T, Evans S, Grant A, Howden I, Lewis M, Singer J (2006). "Evidence-based medicine and naturopathy". J Altern Complement Med. 12 (3): 323–8. PMID 16646733.
{{cite journal}}: CS1 maint: multiple names: authors list (link) - 1 2 Ernst E (2001). "Rise in popularity of complementary and alternative medicine: reasons and consequences for vaccination". Vaccine. 20 (Suppl 1): S89–93. doi:10.1016/S0264-410X(01)00290-0. PMID 11587822.
- 1 2 Brown PS (April 1, 1988). "Nineteenth-century American health reformers and the early nature cure movement in Britain". Medical History. 32 (2): 174–194. PMC 1139856. PMID 3287059.
{{cite journal}}: Check date values in:|date=(મદદ) - 1 2 Langley, Stephen (2007), "History of Naturopathy", Excerpt from The Naturopathy Workbook, UK: College of Natural Medicine (CNM), archived from the original on 2012-08-29, https://web.archive.org/web/20120829125721/http://www.naturopathy-uk.com/blog/2007/11/28/history-of-naturopathy/, retrieved 2010-07-15
- 1 2 3 "Report 12 of the Council on Scientific Affairs (A-97)". American Medical Association. 1997. મૂળ માંથી 2009-06-14 પર સંગ્રહિત.
{{cite web}}: Check date values in:|archive-date=(મદદ) - 1 2 3 4 5 6 7 8 9 10 Baer, H.A (2001). "The sociopolitical status of US naturopathy at the dawn of the 21st century". Medical Anthropology Quarterly. 15 (3): 329–346. doi:10.1525/maq.2001.15.3.329.
- 1 2 "Handbook of Accreditation for Naturopathic Medicine Programs" (PDF). Council on Naturopathic Medical Education. p. 45. મૂળ (PDF) માંથી 2017-02-09 પર સંગ્રહિત.
{{cite web}}: Check date values in:|archive-date=(મદદ) - ↑ "Academic Curriculum". Association of Accredited Naturopathic Medical Colleges. 2008. મૂળ માંથી 2012-02-22 પર સંગ્રહિત. મેળવેલ 2010-07-15.
{{cite web}}: Check date values in:|access-date=and|archive-date=(મદદ) (પ્રાથમિક સ્ત્રોત) - 1 2 "A Policy Statement on Naturopathy". મૂળ માંથી 2010-01-07 પર સંગ્રહિત.
{{cite web}}: Check date values in:|archive-date=(મદદ) - ↑ "What is Naturopathy?". 1998.
- 1 2 "NCAHF Fact Sheet on Naturopathy". National Council Against Health Fraud. 2001-07-30. મેળવેલ 2009-04-17.
{{cite web}}: Check date values in:|access-date=and|date=(મદદ) - ↑ "How it all began". મૂળ માંથી 2010-08-13 પર સંગ્રહિત.
{{cite web}}: Check date values in:|archive-date=(મદદ) - ↑ John A S Beard (3 May 2008). "Views & Reviews Medical Classics A System of Hygienic Medicine (1886) and The Advantages of Wholemeal Bread (1889)". British Medical Journal. 336 (336): 1023. doi:10.1136/bmj.39562.446528.59.
{{cite journal}}: Check date values in:|date=(મદદ) - ↑ બેનેડિક્ટ લસ્ટ, માં જણાવ્યા મુજબ: Whorton, James C. (2002). Nature cures: the history of alternative medicine in America. Oxford [Oxfordshire]: Oxford University Press. p. 224. ISBN 0-19-517162-4.
- ↑ ડીસી ડિપાર્ટમેન્ટ ઓફ કન્ઝ્યુમર અફેર્સ, કોર્પોરેટ ડિવિઝન. (1909થી રચના)
- 1 2 3 4 Beyersteine, Barry L. "Naturopathy: a critical analysis". મેળવેલ 2009-03-21.
{{cite web}}: Check date values in:|access-date=(મદદ); Unknown parameter|coauthors=ignored (|author=suggested) (મદદ) - ↑ Lua error in વિભાગ:Citation/CS1/Date_validation at line 621: attempt to compare nil with number.
- 1 2 Webb, Edwin C (1977). Report of the Committee of Inquiry into Chiropractic, Osteopathy, Homoeopathy and Naturopathy. Canberra: Australian Government Publishing Service. ISBN 064292287X.
- ↑ "Licensed States & Licensing Authorities". American Association of Naturopathic Physicians. 2 July 2009. મૂળ માંથી 30 નવેમ્બર 2009 પર સંગ્રહિત. મેળવેલ 15 જુલાઈ 2010.
{{cite web}}: Check date values in:|access-date=,|date=, and|archive-date=(મદદ) - 1 2 3 "Naturopathic medicine" (PDF). 21 October 2004. મૂળ (PDF) માંથી 4 માર્ચ 2005 પર સંગ્રહિત. મેળવેલ 15 જુલાઈ 2010.
{{cite web}}: Check date values in:|access-date=,|date=, and|archive-date=(મદદ) - ↑ "આર્કાઇવ ક .પિ". મૂળ માંથી 2011-07-23 પર સંગ્રહિત. મેળવેલ 2010-07-15.
{{cite web}}: Check date values in:|access-date=and|archive-date=(મદદ) - ↑ નેશનલ બોર્ડ ઓફ નેચરોપેથિક એક્ઝામિનર્સ ઓફ ધ એએનએ, માન્ય કાર્યક્રમોની યાદી, અમેરિકન નેચરોપેથિક એસોસિયેસન, વોશિંગ્ટન ડીસી
- 1 2 Clark, Carolyn Chambers (1999). Encyclopedia of Complementary Health Practice. New York: Springer. pp. 57–58. ISBN 9780826112392.
- ↑ "Naturopathic Doctor's Oath". મૂળ માંથી 2009-12-10 પર સંગ્રહિત. મેળવેલ 2010-07-15.
{{cite web}}: Check date values in:|access-date=and|archive-date=(મદદ) - ↑ "Principles of Naturopathic Medicine". મૂળ માંથી 2014-01-15 પર સંગ્રહિત.
{{cite web}}: Check date values in:|archive-date=(મદદ) - ↑ "Guide to the Ethical Conduct of Naturopathic Doctors" (PDF). મૂળ (PDF) માંથી 2005-04-10 પર સંગ્રહિત. મેળવેલ 2010-07-15.
{{cite web}}: Check date values in:|access-date=and|archive-date=(મદદ) - ↑ Vincent Di Stefano (2006). Holism and Complementary Medicine: Origins and Principles. Allen & Unwin Academic. p. 107. ISBN 1741148464.
- ↑ Carroll, Robert Todd. "Naturopathy". Skeptic's Dictionary. મેળવેલ 2009-04-17.
{{cite web}}: Check date values in:|access-date=(મદદ) - ↑ Herbert Victor, Barrett Stephen (1994). The vitamin pushers: how the "health food" industry is selling America a bill of goods. Buffalo, New York: Prometheus Books. ISBN 0-87975-909-7.
- ↑ Barrett, Stephen; Raso, Jack (1993). Mystical diets: paranormal, spiritual, and occult nutrition practices. Buffalo, New York: Prometheus Books. ISBN 0-87975-761-2.
{{cite book}}: CS1 maint: multiple names: authors list (link) - ↑ "Bastyr University Research Institute". Bastyr University.
{{cite web}}: Check date values in:|access-date=(મદદ);|access-date=requires|url=(મદદ); Missing or empty|url=(મદદ); Text "http://bastyr.edu/research/default.asp" ignored (મદદ) (પ્રાથમિક સ્ત્રોત) - ↑ "Helfgott Research Institute". Helfgott. મૂળ માંથી 2009-03-01 પર સંગ્રહિત. મેળવેલ 2009-09-22.
{{cite web}}: Check date values in:|access-date=and|archive-date=(મદદ) - ↑ "Research". The Canadian College of Naturopathic Medicine. મૂળ માંથી 2010-05-24 પર સંગ્રહિત. મેળવેલ 2009-09-22.
{{cite web}}: Check date values in:|access-date=and|archive-date=(મદદ) - ↑ "Students and Graduates Receive CAM Research Training Under NIH Grant". Bastyr University. 2008-11-05. મૂળ માંથી 2010-10-29 પર સંગ્રહિત. મેળવેલ 2009-09-22.
{{cite web}}: Check date values in:|access-date=,|date=, and|archive-date=(મદદ) - 1 2 Singh S; Ernst E (2008). Trick or treatment : the undeniable facts about alternative medicine. New York: W. W. Norton. ISBN 0393066614. OCLC 181139440.
- 1 2 http://nccam.nih.gov/health/naturopathy/
- 1 2 Downey L, Tyree PT, Huebner CE, Lafferty WE (2009). "Pediatric vaccination and vaccine-preventable disease acquisition: associations with care by complementary and alternative medicine providers". Matern Child Health J. doi:10.1007/s10995-009-0519-5. PMID 19760163.
{{cite journal}}: CS1 maint: multiple names: authors list (link)[હંમેશ માટે મૃત કડી] - 1 2 3 4 Skolnick, Andrew A. (2004-11-18). "Voice of Reason: Licensing Naturopaths May Be Hazardous to Your Health". Live Science. મેળવેલ 2009-04-17.
{{cite news}}: Check date values in:|access-date=and|date=(મદદ); Cite has empty unknown parameter:|coauthors=(મદદ) - 1 2 Gulla, Richard P. (May 11, 2005). "Massachusetts Medical Society Testifies in Opposition to Licensing Naturopaths". Massachusetts Medical Society. મેળવેલ 2009-04-17.
{{cite news}}: Check date values in:|access-date=and|date=(મદદ); Cite has empty unknown parameter:|coauthors=(મદદ) - ↑ Yussman SM, Ryan SA, Auinger P, Weitzman M (2004). "Visits to complementary and alternative medicine providers by children and adolescents in the United States". Ambul Pediatr. 4 (5): 429–35. doi:10.1367/A03-091R1.1. PMID 15369404.
{{cite journal}}: CS1 maint: multiple names: authors list (link) - 1 2 3 4 Holly J. Hough, Catherine Dower, Edward H. O’Neil (2001). Profile of a profession: naturopathic practice (PDF). Center for the Health Professions, University of California. p. 54. મૂળ (PDF) માંથી 2008-10-02 પર સંગ્રહિત.
{{cite book}}: Check date values in:|archive-date=(મદદ); Unknown parameter|month=ignored (મદદ)CS1 maint: multiple names: authors list (link) - 1 2 Boon HS, Cherkin DC, Erro J, Sherman KJ, Milliman B, Booker J, Cramer EH, Smith MJ, Deyo RA, Eisenberg DM (2004). "Practice patterns of naturopathic physicians: results from a random survey of licensed practitioners in two US States". BMC Complement Altern Med. 20 (4): 14. PMID 15496231.
{{cite journal}}: CS1 maint: multiple names: authors list (link) - 1 2 Jacqueline Young (2007). Complementary Medicine for Dummies. Chichester, England: Wiley. ISBN 9780470026250. OCLC 174043853.
{{cite book}}: Unknown parameter|chapters=ignored (મદદ) - ↑ ગોલ્ડન જ્યુબિલી કોંગ્રેસ દ્વારા રચાયેલો અમેરિકન નેચરોપેથિક એસોસિયેસનનો મંચ જુલાઈ 27 – 2 ઓગસ્ટ, 1947
- ↑ "આર્કાઇવ ક .પિ" (PDF). મૂળ (PDF) માંથી 2011-07-26 પર સંગ્રહિત. મેળવેલ 2010-07-15.
{{cite web}}: Check date values in:|access-date=and|archive-date=(મદદ) - ↑ "આર્કાઇવ ક .પિ". મૂળ માંથી 2010-01-07 પર સંગ્રહિત. મેળવેલ 2010-07-15.
{{cite web}}: Check date values in:|access-date=and|archive-date=(મદદ) - ↑ http://careers.stateuniversity.com/pages/7827/Naturopath.html
- ↑ અમેરિકન નેચરોપેથિક એસોસિયેસન ઓફ ઇનકોર્પોરેશન એન્ડ સ્ટેન્ડિંગ, ડીસી ડિપાર્ટમેન્ટ ઓફ કન્ઝ્યુમર અફેર્સ, કોર્પોરેટ ડિવિઝન દ્વારા જારી કરાયેલું
- ↑ ધ એનસાયક્લોપેડિયા ઓફ એસોસિયેસન્સ: 40મી આવૃત્તિ પાનું 1594
- ↑ http://anma.org/
- ↑ "American Naturopathic Medical Certification Board". =American Naturopathic Medical Certification Board. મેળવેલ March 12, 2010.
{{cite web}}: Check date values in:|access-date=(મદદ)CS1 maint: extra punctuation (link) - ↑ આઇબિડ
- ↑ Paul Wendel (1951). Standardized Naturopathy. Brooklyn: Wendel. OCLC 6617124.
- 1 2 http://www.anmcb.org/
- ↑ પ્રકરણ 352 @ 1326, 5.3936, પબ્લિક નંબર 831 [45 એસટી 1339 તરીકે પણ જોવા મળે છે] તારીખ ફેબ્રુઆરી 27, 1929 અને તેના સ્પષ્ટતા કરતા સુધારા એચ. આર. 12169 મે 5, 1930 અને જાન્યુઆરી 28, 1931 અને સંબંધિત હાઉસ રિપોર્ટ #2432 જાન્યુઆરી 30, 1930.
- ↑ લોટન વી. સ્ટીલ, 152 યુએસ 133 (1894)
- ↑ "આર્કાઇવ ક .પિ". મૂળ માંથી 2018-01-01 પર સંગ્રહિત. મેળવેલ 2021-07-10.
{{cite web}}: Check date values in:|access-date=and|archive-date=(મદદ) - 1 2 "American Association of Naturopathic Physicians". મૂળ માંથી 2010-04-15 પર સંગ્રહિત.
{{cite web}}: Check date values in:|archive-date=(મદદ) - ↑ "Welcome". Canadian Association of Naturopathic Doctors.
- ↑ "NABNE". North American Board of Naturopathic Examiners.
- ↑ "Council on Naturopathic Medical Education".
- ↑ "College Accreditation in the United States". U.S. Secretary of Education. 2009-09-09. p. 8. મૂળ માંથી 2009-05-08 પર સંગ્રહિત. મેળવેલ 2009-09-22.
{{cite web}}: Check date values in:|access-date=,|date=, and|archive-date=(મદદ) - ↑ "Degree : Naturopathic Medicine". Bastyr University. 2009-05-28. મૂળ માંથી 2010-08-15 પર સંગ્રહિત. મેળવેલ 2009-09-22.
{{cite web}}: Check date values in:|access-date=,|date=, and|archive-date=(મદદ) - ↑ "Naturopathic Medicine Residency Program". National College of Natural Medicine. 2009-01-26. મૂળ માંથી 2010-10-06 પર સંગ્રહિત. મેળવેલ 2009-09-22.
{{cite web}}: Check date values in:|access-date=,|date=, and|archive-date=(મદદ) - ↑ "Clinical Residency at The Canadian College of Naturopathic Medicine". Ccnm.edu. 2008-02-04. મેળવેલ 2009-09-22.
{{cite web}}: Check date values in:|access-date=and|date=(મદદ)[હંમેશ માટે મૃત કડી] - ↑ "Residency Programs at Bridgeport". University of Bridgeport. મૂળ માંથી 2010-05-27 પર સંગ્રહિત. મેળવેલ 2009-09-22.
{{cite web}}: Check date values in:|access-date=and|archive-date=(મદદ) - 1 2 3
Atwood KC (2003). "Naturopathy: a critical appraisal". 5 (4): 39. PMID 14745386.
{{cite journal}}: Cite journal requires|journal=(મદદ) - ↑ "Academic Curriculum - Association of Accredited Naturopathic Medical Colleges". Aanmc.org. મૂળ માંથી 2012-02-22 પર સંગ્રહિત. મેળવેલ 2009-09-22.
{{cite web}}: Check date values in:|access-date=and|archive-date=(મદદ) - 1 2 McKnight, P (2009-03-07). "Naturopathy's main article of faith cannot be validated: Reliance on vital forces leaves its practises based on beliefs without scientific backing". Vancouver Sun. મેળવેલ 2009-03-21.
{{cite news}}: Check date values in:|access-date=and|date=(મદદ); Cite has empty unknown parameter:|coauthors=(મદદ)[હંમેશ માટે મૃત કડી] - ↑ "Majority Report of the Special Commission on Complementary and Alternative Medical Practitioners: A Report to the Legislature" (PDF). 2002.
{{cite web}}: Unknown parameter|month=ignored (મદદ) - ↑ "Chapter 18.36A RCW: Naturopathy". Apps.leg.wa.gov. મેળવેલ 2009-09-22.
{{cite web}}: Check date values in:|access-date=(મદદ) - ↑ Finocchio LJ, Dower CM, Blick NT, Gragnola CM and the Taskforce on Health Care Workforce Regulation (1998). "Strengthening Consumer Protection: Priorities for Health Care Workforce Regulation" (PDF). San Francisco: Pew Health Professions Commission. મૂળ (PDF) માંથી 2011-07-20 પર સંગ્રહિત. મેળવેલ 2009-04-01.
{{cite web}}: Check date values in:|access-date=and|archive-date=(મદદ); Unknown parameter|month=ignored (મદદ)CS1 maint: multiple names: authors list (link) - ↑ ટેક્સાસ એડમિનિસ્ટ્રેટિવ કોડ ટાઇટલ 22, ભાગ 9 § 200.3, 1998
- ↑ Hough HJ, Dower C, O’Neil EH (2001). "Profile of a profession: naturopathic practice" (PDF). San Francisco: Center for the Health Professions, University of California, San Francisco. મૂળ (PDF) માંથી 2016-01-12 પર સંગ્રહિત. મેળવેલ 2009-04-21.
{{cite web}}: Check date values in:|access-date=and|archive-date=(મદદ); Unknown parameter|month=ignored (મદદ)CS1 maint: multiple names: authors list (link) - ↑ "Joint RACGP/AIMA Working Party Terms of Reference". The Royal Australian College of General Practitioners. મૂળ માંથી 2011-03-05 પર સંગ્રહિત.
{{cite web}}: Check date values in:|archive-date=(મદદ) - ↑ "Naturopathic Colleges in India". Findnd.com. મૂળ માંથી 2010-08-19 પર સંગ્રહિત. મેળવેલ 2009-09-22.
{{cite web}}: Check date values in:|access-date=and|archive-date=(મદદ) - ↑ ડિપાર્ટમેન્ટ ઓફ આયુર્વેદ, યોગ એન્ડ નેચરોપથી, ઉનાની, સિદ્ધ એન્ડ હોમિયોપેથી (આયુષ)
- ↑ "Central Council for Research in Yoga and Naturopathy". Findnd.com. મૂળ માંથી 2011-07-11 પર સંગ્રહિત. મેળવેલ 2009-09-22.
{{cite web}}: Check date values in:|access-date=and|archive-date=(મદદ) - ↑ "નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ નેચરોપથી, પૂણે". મૂળ માંથી 2010-08-23 પર સંગ્રહિત. મેળવેલ 2010-07-15.
{{cite web}}: Check date values in:|access-date=and|archive-date=(મદદ) - ↑ "Sunrise Review: Naturopathic Physicians" (PDF). State of Colorado. 2008. p. 19.
- ↑ કેનેડિયન એસોસિયેસન ઓફ નેચરોપેથિક ડોક્ટર્સ
- ↑ "સીબીસી ન્યૂઝ - બી. સી.એ નિસર્ગોપાચરકોને દવા લખી આપવાનો અધિકાર આપ્યો". મૂળ સંગ્રહિત માંથી 2009-04-13 પર સંગ્રહિત. મેળવેલ 2009-04-13.
{{cite web}}: Check date values in:|access-date=and|archive-date=(મદદ) - ↑ "Ley para Reglamentar el Ejercicio de la Medicina Naturopática en Puerto Rico [Law to Regulate the Practice of Naturopathic Medicine in Puerto Rico]" (PDF) (Spanishમાં). 30 December 1997. મૂળ (PDF) માંથી 2 ઑક્ટોબર 2008 પર સંગ્રહિત. મેળવેલ 15 જુલાઈ 2010.
{{cite web}}: Check date values in:|access-date=,|date=, and|archive-date=(મદદ)CS1 maint: unrecognized language (link) - 1 2 3 Lua error in વિભાગ:Citation/CS1/Date_validation at line 621: attempt to compare nil with number.
- ↑ "South Carolina Code of Laws Section 40-31-10". મૂળ માંથી 2008-10-15 પર સંગ્રહિત. મેળવેલ 2010-07-15.
{{cite web}}: Check date values in:|access-date=and|archive-date=(મદદ) - ↑ "Tennessee Code 63-6-205". Tennessee State Legislature. મૂળ માંથી 2011-09-29 પર સંગ્રહિત.
{{cite web}}: Check date values in:|archive-date=(મદદ) - ↑ "Application for licensure : naturopathic physician" (PDF). State of Utah Division of Occupational and Professional Licensing. મૂળ (PDF) માંથી 2010-06-29 પર સંગ્રહિત. મેળવેલ 2010-07-15.
{{cite web}}: Check date values in:|access-date=and|archive-date=(મદદ) - 1 2 Beck T (2001). "[On the general basis of naturopathy and complementary medicine]". Forsch Komplementarmed Klass Naturheilkd. 8 (1): 24–32. PMID 11340311.
- ↑ Smith MJ, Logan AC (2002). "Naturopathy". Med Clin North Am. 86 (1): 173–84. PMID 11795088.
- ↑ Dunne N, Benda W, Kim L, Mittman P, Barrett R, Snider P, Pizzorno J (2005). "Naturopathic medicine: what can patients expect?". J Fam Pract. 54 (12): 1067–72. PMID 16321345.
{{cite journal}}: CS1 maint: multiple names: authors list (link) - 1 2 Heide M, Heide MH (2009). "[Reflexology--nothing in common with scientific naturopathic treatments]". Versicherungsmedizin. 61 (3): 129–35. PMID 19860172.
- ↑ National Science Board (2002). "Science and engineering indicators". Arlington, Virginia: National Science Foundation Directorate for Social, Behavioral and Economic Sciences. મૂળ માંથી 2013-07-25 પર સંગ્રહિત. મેળવેલ 2010-07-15.
{{cite web}}: Check date values in:|access-date=and|archive-date=(મદદ);|chapter=ignored (મદદ); Unknown parameter|chapter_title=ignored (|chapter=suggested) (મદદ); Unknown parameter|month=ignored (મદદ); Unknown parameter|section_title=ignored (મદદ) - ↑ Wahlberg A (2007). "A quackery with a difference—new medical pluralism and the problem of 'dangerous practitioners' in the United Kingdom". Social Science & Medicine. 65 (11): 2307–2316. doi:10.1016/j.socscimed.2007.07.024. PMID 17719708.
- ↑ "Iridology is nonsense"., વધુ સંદર્ભો સાથેનું વેબ પેજ
- ↑
Carroll, Robert. "Natural". The Skeptic's Dictionary. મેળવેલ 2009-03-21.
{{cite web}}: Check date values in:|access-date=(મદદ) - ↑ "NCAHF Position Paper on Over the Counter Herbal Remedies (1995)". National Council Against Health Fraud. 1995. મેળવેલ 2009-04-17.
{{cite web}}: Check date values in:|access-date=(મદદ) - 1 2 Jarvis, WT (1992). "Quackery: a national scandal". Clinical chemistry. 38 (8B Pt 2): 1574–86. ISSN 0009-9147. PMID 1643742.
{{cite journal}}: Unknown parameter|month=ignored (મદદ) - ↑ Relman, Arnold S. (2001-01-09). "Textbook of Natural Medicine". Quackwatch. મેળવેલ 2009-04-17.
{{cite web}}: Check date values in:|access-date=and|date=(મદદ) - ↑ Busse JW, Wilson K, Campbell JB (2008). "Attitudes towards vaccination among chiropractic and naturopathic students". Vaccine. 26 (49): 6237–42. doi:10.1016/j.vaccine.2008.07.020. PMID 18674581.
{{cite journal}}: CS1 maint: multiple names: authors list (link)
બાહ્ય લિંક્સ
[ફેરફાર કરો]- અમેરિકન નેચરોપેથિક મેડિકલ એસોસિએશન
- અમેરિકન એસોસિએશન ઓફ નેચરોપેથિક ફીઝિશ્યન્સ
- વ્યાવસાયની વિગતોઃ નેચરોપેથિક પ્રેક્ટિસ પીડીએફ સંગ્રહિત ૨૦૧૬-૦૧-૧૨ ના રોજ વેબેક મશિન (312 કેબી), યુસીએસએફ સેન્ટર ફોર ધ હેલ્થ પ્રોફેશન્સ પર ઉપલબ્ધ
- કાઉન્સિલ ઓન નેચરોપેથિક મેડિકલ એજ્યુકેશન
- Canadian Association of Naturopathic Physicians સંગ્રહિત ૨૦૧૪-૦૨-૦૯ ના રોજ વેબેક મશિન