ભારત સ્થિત સંસ્કૃત વિશ્વવિદ્યાલયોની યાદી

વિકિપીડિયામાંથી

ભારતમાં આવેલા સંસ્કૃત વિશ્વવિદ્યાલયોની યાદી નીચે મુજબ છે[૧]:

ક્રમ સ્થાપના વર્ષ નામ સ્થળ
૧૭૯૧ સંપૂર્ણાનંદ સંસ્કૃત વિશ્વવિદ્યાલય વારાણસી
૧૯૬૧ કામેશ્વરસિંહ દરભંગા સંસ્કૃત વિશ્વવિદ્યાલય દરભંગા
૧૯૬૨ રાષ્ટ્રીય સંસ્કૃત વિદ્યાપીઠ, તિરુપતી તિરુપતિ
૧૯૬૨ શ્રી લાલબહદુર શાસ્ત્રી રાષ્ટ્રીય સંસ્કૃત વિદ્યાપીઠ દિલ્હી
૧૯૭૦ રાષ્ટ્રીય સંસ્કૃત સંસ્થાન, દિલ્હી દિલ્હી
૧૯૮૧ શ્રી જગન્નાથ સંસ્કૃત વિશ્વવિદ્યાલય જગન્નાથપુરી
૧૯૯૩ શ્રી શંકરાચાર્ય સંસ્કૃત વિશ્વવિદ્યાલય કાલડી
૧૯૯૭ કવિ કુલગુરુ કાલિદાસ સંસ્કૃત વિશ્વવિદ્યાલય નાગપુર
૨૦૦૧ જગતગુરુ રામાનંદાચાર્ય રાજસ્થાન સંસ્કૃત વિશ્વવિદ્યાલય જયપુર
૧૦ ૨૦૦૫ શ્રી સોમનાથ સંસ્કૃત વિશ્વવિદ્યાલય વેરાવળ
૧૧ ૨૦૦૫ ઉત્તરાખંડ સંસ્કૃત વિશ્વવિદ્યાલય હરિદ્વાર
૧૨ ૨૦૦૬ શ્રી વેંકટેશ્વર વૈદિક વિશ્વવિદ્યાલય તિરુપતિ
૧૩ ૨૦૦૮ મહર્ષિ પાણિનિ સંસ્કૃત અને વૈદિક વિશ્વવિદ્યાલય ઉજ્જેન
૧૪ ૨૦૧૧ કર્ણાટક સંસ્કૃત વિશ્વવિદ્યાલય બેંગલોર
૧૫ ૨૦૧૧ કુમાર ભાસ્કર વર્મા સંસ્કૃત અને પ્રાચીન ધ્યયન વિશ્વવિદ્યાલય નલવાડી

સંદર્ભ[ફેરફાર કરો]

  1. "RASHTRIYA SANSKRIT SANSTHAN". મૂળ માંથી 2016-03-15 પર સંગ્રહિત. મેળવેલ ૧૯ એપ્રિલ ૨૦૧૬.