માણાવદર
દેખાવ
માણાવદર | |
— ગામ — | |
અક્ષાંશ-રેખાંશ | 21°30′N 70°08′E / 21.5°N 70.13°E |
દેશ | ![]() |
રાજ્ય | ગુજરાત |
જિલ્લો | જુનાગઢ |
વસ્તી | ૧,૨૭,૫૧૬ (૨૦૧૧) |
અધિકૃત ભાષા(ઓ) | ગુજરાતી,હિંદી[૧] |
---|---|
સમય ક્ષેત્ર | ભારતીય માનક સમય (+૦૫:૩૦) |
વિસ્તાર • ઉંચાઇ |
• 24 metres (79 ft) |
માણાવદર ભારત દેશના પશ્ચિમ ભાગમાં આવેલા ગુજરાત રાજ્યના જૂનાગઢ જિલ્લાનાં મહત્વના તાલુકા માણાવદર તાલુકામાં આવેલું એક નગર છે, જે આ તાલુકાનું મુખ્ય મથક છે.
વસ્તી
[ફેરફાર કરો]વસતી ગણતરી ૨૦૧૧ પ્રમાણે માણાવદર તાલુકામાં કુલ કુટુંબોની સંખ્યા ૨૫,૭૯૪ છે જેમાં શહેરમાં વસતાં કુટુંબો ૮,૩૮૪ અને ગ્રામ્ય ૧૭,૪૧૦ છે. કુલ વસતી ૧,૨૭,૫૧૬ જેમાં પુરુષો ૬૫,૬૦૬ અને સ્ત્રીઓ ૬૧,૯૧૦ છે.[૧]
- માણાવદર શહેરની વસતી:[૨]
કુટુંબો | કુલ વસ્તી (૨૦૧૧) | પુરુષો | સ્ત્રીઓ | બાળકો (૬ વર્ષથી નાના) % |
સાક્ષરતા દર % |
પુરુષ સાક્ષરતા % |
સ્ત્રી સાક્ષરતા % |
રાષ્ટ્રીય સા.દ. -%થી |
---|---|---|---|---|---|---|---|---|
૫,૬૩૮ | ૨૭,૫૬૩ | ૧૪,૩૩૭ | ૧૩,૨૨૬ | - | - | - | - | - |
માહિતી
[ફેરફાર કરો]અહીં કપાસ ઉધોગ (cotton industry)નો વિકાસ થયેલ છે અને કપાસ અને મગફળી આ વિસ્તારનાં રોકડિયા પાક છે. આ શહેર એક સમયે વનસ્પતિ ઘીનાં ઉત્પાદન માટે જાણીતું હતું, પરંતુ હાલમાં ત્રણેય ઉત્પાદન એકમો બંધ થઇ ગયેલ છે.
મંદીરો
[ફેરફાર કરો]- શ્રી પીપળેશ્વર મહાદેવ મંદીર
- શ્રી રામ મંદીર
- શ્રી ગાયત્રી મંદીર
- શ્રી પૃષ્ટિ માર્ગીય વૈષ્ણવ હવેલી
- શ્રી સ્વામિનારાયણ મંદીર
- શ્રી જલારામ મંદીર
- શ્રી ત્ર્યબકેશ્વર મહાદેવ મંદીર