વંથલી
દેખાવ
વંથલી | |
|---|---|
નગર | |
| અક્ષાંશ-રેખાંશ: 21°28′41″N 70°20′01″E / 21.47799°N 70.333729°E | |
| દેશ | ભારત |
| રાજ્ય | ગુજરાત |
| તાલુકો | લાઠી |
| વસ્તી (૨૦૧૧)[૧] | |
| • કુલ | ૧૪૫૫૪ |
| • લિંગ પ્રમાણ | ૯૪૯ |
| સમય વિસ્તાર | UTC+૫:૩૦ (IST) |
| વાહન નોંધણી | GJ-11 |
વંથલી ભારત દેશના પશ્ચિમ ભાગમાં આવેલા ગુજરાત રાજ્યના સૌરાષ્ટ્ર વિસ્તારમાં આવેલા જૂનાગઢ જિલ્લાના વંથલી તાલુકાનું નગર અને તાલુકાનું મુખ્ય મથક છે. વંથલી જિલ્લા મુખ્યમથક જુનાગઢથી આશરે ૧૪ કિ.મી.ના અંતરે આવેલું છે.
આ વિસ્તાર સોરઠ તરીકે ઓળખાય છે. વર્ષો પહેલા સોરઠ એક મોટું રાજ્ય હતું, જેની રાજધાની હતી વનસ્થલી હતી.[૨] એ વનસ્થલી એટલે આજનું વંથલી. જુનાગઢના પ્રખ્યાત ચુડાસમા રાજવીઓ રા' નવઘણ અને રા' ખેંગાર વંથલીની ગાદી પરથી રાજ કરતા હતા. વંથલી વામનસ્થલી તરીકે પણ ઓળખાતું હતું.
વસ્તી
[ફેરફાર કરો]| કુલ વસ્તી (૨૦૧૧) | પુરુષો |
સ્ત્રીઓ |
બાળકો (૬ વર્ષથી નાના) |
સાક્ષરતા દર % | પુરુષ સાક્ષરતા % | સ્ત્રી સાક્ષરતા % |
|---|---|---|---|---|---|---|
| ૧૪,૫૫૪ | ૭,૪૬૮ | ૭,૦૮૬ | ૧,૬૧૬ | ૮૦.૮ | ૭૭.૨ | ૬૬.૨ |
જોવાલાયક સ્થળો
[ફેરફાર કરો]તેજપાલે બંધાવેલી વાવ પરંતુ રા' ખેંગાર નામે ઓળખાતી રા ખેંગાર વાવ નજીકના ગામમાં આવેલી છે.[૩]
સંદર્ભ
[ફેરફાર કરો]- ↑ "Vanthali Population, Caste Data Junagadh Gujarat - Census India". www.censusindia.co.in (અમેરિકન અંગ્રેજીમાં). મૂળ માંથી 2020-10-21 પર સંગ્રહિત. મેળવેલ ૨૩ મે ૨૦૧૭.
{{cite web}}: Check date values in:|access-date=and|archive-date=(મદદ) - ↑ સર ભગવત સિંહજી. "વનસ્થલી". ભગવદ્ગોમંડલ. મેળવેલ ૨૮ ફેબ્રુઆરી ૨૦૧૭.
{{cite web}}: Check date values in:|access-date=(મદદ) - ↑ Shukla, Rakesh (૨૪ જૂન ૨૦૧૪). "ક્યારેક લોકોની તરસ છિપાવતા હતા ગુજરાતના આ જળ મંદિરો-સાસુ-રાખેંગારની વાવ". મેળવેલ ૨૦ નવેમ્બર ૨૦૧૬.
{{cite web}}: Check date values in:|access-date=and|date=(મદદ)
| આ નાનો લેખ છે. તમે તેને વિસ્તૃત કરીને વિકિપીડિયાને મદદ કરી શકો છો. |