વંથલી

વિકિપીડિયામાંથી
વંથલી
વનસ્થલી, વામનસ્થલી
—  નગર  —
વંથલીનું
ગુજરાત અને ભારતમાં સ્થાન
અક્ષાંશ-રેખાંશ 21°28′41″N 70°20′01″E / 21.47799°N 70.333729°E / 21.47799; 70.333729
દેશ ભારત
રાજ્ય ગુજરાત
જિલ્લો જૂનાગઢ
વસ્તી ૧૪,૫૫૪[૧] (૨૦૧૧)
લિંગ પ્રમાણ ૯૪૯ /
અધિકૃત ભાષા(ઓ) ગુજરાતી,હિંદી[૧]
સમય ક્ષેત્ર ભારતીય માનક સમય (+૦૫:૩૦)
કોડ

વંથલી ભારત દેશના પશ્ચિમ ભાગમાં આવેલા ગુજરાત રાજ્યના સૌરાષ્ટ્ર વિસ્તારમાં આવેલા જૂનાગઢ જિલ્લાના વંથલી તાલુકાનું નગર અને તાલુકાનું મુખ્ય મથક છે. વંથલી જિલ્લા મુખ્યમથક જુનાગઢથી આશરે ૧૪ કિ.મી.ના અંતરે આવેલું છે.

આ વિસ્તાર સોરઠ તરીકે ઓળખાય છે. વર્ષો પહેલા સોરઠ એક મોટું રાજ્ય હતું જેની રાજધાની હતી વનસ્થલી હતી.[૨] એ વનસ્થલી એટલે આજનું વંથલી. જુનાગઢના પ્રખ્યાત ચુડાસમા રાજવીઓ રા' નવઘણ અને રા' ખેંગાર વંથલીની ગાદી પરથી રાજ કરતા હતા.

વસ્તી[ફેરફાર કરો]

કુલ વસ્તી (૨૦૧૧) પુરુષો
સ્ત્રીઓ
બાળકો
(૬ વર્ષથી નાના)
સાક્ષરતા દર % પુરુષ સાક્ષરતા % સ્ત્રી સાક્ષરતા %
૧૪,૫૫૪ ૭,૪૬૮ ૭,૦૮૬ ૧,૬૧૬ ૮૦.૮ ૭૭.૨ ૬૬.૨

જોવાલાયક સ્થળો[ફેરફાર કરો]

રા' ખેંગારે બંધાવેલી વાવ અહીં આવેલી છે.[૩]

સંદર્ભ[ફેરફાર કરો]

  1. "Vanthali Population, Caste Data Junagadh Gujarat - Census India". www.censusindia.co.in (અંગ્રેજીમાં). મૂળ માંથી 2020-10-21 પર સંગ્રહિત. મેળવેલ ૨૩ મે ૨૦૧૭.
  2. સર ભગવત સિંહજી. "વનસ્થલી". ભગવદ્ગોમંડલ. મેળવેલ ૨૮ ફેબ્રુઆરી ૨૦૧૭.
  3. Shukla, Rakesh (૨૪ જૂન ૨૦૧૪). "ક્યારેક લોકોની તરસ છિપાવતા હતા ગુજરાતના આ જળ મંદિરો-સાસુ-રાખેંગારની વાવ". મેળવેલ ૨૦ નવેમ્બર ૨૦૧૬.