સભ્ય:Sree1959

વિકિપીડિયામાંથી

શ્રીકૃષ્ણન નારાયણન

શ્રીકૃષ્ણન નારાયણન



Wikipedia:Babel
ta இந்தப் பயனரின் தாய்மொழி தமிழ் ஆகும்.

en-4 This user speaks English at a near-native level.
hi-3यह सदस्य हिन्दी भाषा में प्रवीण है।
sa-1एष उपयोजकः सरलेन संस्कृतेन लेखितुं शक्नोति।
gu-1 આ સભ્યને ગુજરાતીનું થોડું ઘણું જ્ઞાન છે અને પ્રારંભિક કક્ષાનું પ્રદાન કરી શકે તેમ છે.
ml-1 മലയാളത്തില്‍ പ്രാരംഭ നിലവാരം മാത്രമുള്ള വ്യക്തി.
Search user languages
આ સભ્ય વિકિપીડિયા પર 14 વર્ષો, 2 મહિના અને 7 દિવસો થી છે

મારા વપરાશકર્તા પૃષ્ઠ પર આપનું સ્વાગત છે. મારું નામ શ્રીકૃષ્ણન નારાયણન છે. હું ચેન્નાઈમાં રહું છું. સામાન્ય વીમા ક્ષેત્રમાં ભારતમાં (તમિલનાડુમાં સાલેમ, કોઈમ્બતુર અને ચેન્નાઈ), અને સંયુક્ત આરબ અમીરાત (દુબઈ) માં લગભગ છત્રીસ વર્ષની સેવા પછી, હું હાલમાં નોકરીમાંથી નિવૃત્ત થયો છું. જોકે હું ૨૦૧૦થી વિકિપીડિયા સાથે સંકલાયેલો છું, મારા યોગદાન તાજેતરમાં સુધી નજ્જ્વા હતા. મને તમિલ વિકિપીડિયાની ૨૦મી વર્ષગાણ્ઠની ઉજવનીમાં પ્રતિનિધી તરીકે આજરી આપવાની તક મલી. આ કાર્યક્રમ ૨૪મી સપ્ટેમ્બર્ ૨૦૨૩ના રોજ તમિલ વિશ્વવિદ્યાલય, તંજાવૂર ખાતે યોજાયો હતો, મારાથી બને તેટલું યોગદાન આપવાનો મારો જુસ્સો ફરી જાગ્યો.

એ નોન્ધવું આનંદદાયક છે કે સાથી વિકિપીડિયનો ખૂબ જ મદદરૂપ અને સહ્કારી છે. વલણ સૂયવે છે કે તેઑ જે ઉદ્દદેશ્ય પર ધ્યાન કેન્દ્રિત કરે છે તે સિધ્દ્ કરવા માટે તેઑ કોઇ કસર છોડશે નહીં. તંજાવૂરની કાર્યક્રમ લગભગ દરેક વ્યક્તિના આ વરણને પ્રતિબિંબિત કરતી હતી જેની સાથે મેં વાતયીત કરી હતી. આ સકારાત્મક વલણ, સંભવત: સમાજમાં શક્ય તેડલું યગદાન આપવાની તીવ્ર વિનંતીનું પરિણામ છે.

વિકિપીડિયા માહિતીના ક્રાઉડ-સોર્સિંગને સંડોવતા તેના મિશન દ્વારા, શિક્ષણને પ્રોત્સાહન આપે છે અને જ્ઞાન ફેલાવે છે, જે માનવતાની ઉમદા સેવા છે. આ ગૌરવ દરેકા વિકિપીડિયનના ચહેરા પર ઝલકતું જોઇ શકાય છે.

જેમ હું તેને જો ઉં છું, વિકિપીડિયા યે જ્ઞાનનો ખજાનો છે, જે લોકો માટે ખુલ્લો છે. ઓપાન-સોર્સ રિપોસીટરીમાંથી માહિતીની વિપુલતા પુન:પ્રાપ્ત કરી સકાય છે તે કોઈ સિધ્દી નથી. ખ્યાલ મને એક સંસ્કૃત કહેવતની યાદ્ અપાવે છે[૧]જ્ઞાન વિશે, નીચે પુન: ઉત્પાદિત.

न चोरहार्यं न च राजहार्यं ।
न भ्रातृभाज्यं न च भारकारि ।
व्यये कृते वर्धते नित्यम् ।
विद्याधनम् सर्वे धनात् प्रधानम् ।।

અર્થ: શિક્ષણ એ સર્વ શ્રેષ્ટ સંપત્તિ છે. કોઇ તેને ચોરી શકતું નથી. કોઇ રાજા તેને પકડી શકતું નથી. તે ભાઇઓમાં વહેંચાયેલું નથી, અને બોજારૂપ નથી. તે સતત વધતું રહે છે. જ્યાદે કોઈ શેરા કરે છે, ત્યારે તે વિસ્તારે છે.

સંદર્ભો[ફેરફાર કરો]

  1. શર્ંઆ, કાશિનાથ (1880). સુભાષિત રત્ન ભણ્ધાગર. નિર્ણ્ણય સાગર પ્રેસ્સ.

પ્રવાસ[ફેરફાર કરો]

મને વિશ્વભરમાં મુસાફરી કરવાનું ગમે છે અને મેં નીચેના દેશોની મુલાકાત લીધી છે લેમાં હું ફક્ત યુનાઇટેડા આરબ અમીરતમાં જ રહ્યો હતો, મારા દેશ ભારતની બહાર.