સુભાષચંદ્ર બોઝ

વિકિપીડિયાથી
સીધા આના પર જાવ: ભ્રમણ, શોધો
સુભાષચંદ્ર બોઝ
સુભાષચંદ્ર બોઝ.JPG
સુભાષચંદ્ર બોઝ
જન્મની વિગત ૨૩ જાન્યુઆરી,૧૮૯૭
કટક, ઓરિસ્સા
મૃત્યુની વિગત ૧૮ ઓગસ્ટ, ૧૯૪૫ (વિવાદાસ્પદ)
તાઇવાન
મૃત્યુનું કારણ હવાઇ દુર્ઘટના (વિવાદાસ્પદ)
રાષ્ટ્રીયતા ભારતીય
હુલામણું નામ સુભાષબાબુ
અભ્યાસ આઇ.સી.એસ.(સને:૧૯૨૧)
ખિતાબ નેતાજી
રાજકીય પક્ષ કોંગ્રેસ,ફૉરવર્ડ બ્લૉક
ધર્મ હિંદુ
માતા-પિતા પ્રભાવતી , જાનકીનાથ બોઝ
નોંધ
આઝાદ હીંદ ફોજના સ્થાપક.


સુભાષચન્દ્ર બોઝ (બંગાળી: સુભાષચન્દ્ર બસુ/શુભાષચૉન્દ્રો બોશુ) (૨૩ જાન્યુઆરી ૧૮૯૭ - ૧૮ ઓગસ્ટ ૧૯૪૫) જે નેતાજીના હુલામણા નામથી પણ જાણીતા છે, તે ભારતીય સ્વાતંત્ર્ય સંગ્રામના અગ્રણી નેતા હતા. બીજા વિશ્વયુદ્ધ દરમિયાન, અંગ્રેજોની વિરુદ્ધ લડવા માટે તેમણે જાપાનની સહાયતાથી આઝાદ હિન્દ ફોજની રચના કરી હતી. તેમના દ્વારા આપવામાં આવેલ "જય હિન્દ"નું સુત્ર ભારતનું રાષ્ટ્રીય સુત્ર બની ગયું છે.

૧૯૪૪માં અમેરિકી પત્રકાર લુઈ ફિશર સાથે વાત કરતાં મહાત્મા ગાંધીએ નેતાજીને દેશભક્તોના પણ દેશભક્ત કહી નવાજ્યા હતા.

નેતાજીનું યોગદાન અને પ્રભાવ એટલો મહાન હતો કે એવું કહેવામાં આવે છે કે જો તે સમયે નેતાજી ભારતમાં હોત તો કદાચ ભારત એક સંઘ રાષ્ટ્ર બન્યુ હોત અને ભારતનું વિભાજન થયું ન હોત. સ્વયં ગાંધીજીએ પણ આ વાતનો સ્વીકાર કર્યો હતો.

અનુક્રમણિકા

[ફેરફાર કરો] જન્મ અને કૌટુંબિક જીવન

નેતાજી સુભાષચન્દ્ર બોઝનો જન્મ ૨૩ જાન્યુઆરી ૧૮૯૭ના રોજ ઓરિસ્સાના કટક શહેરમાં થયો હતો. તેમના પિતાનું નામ જાનકીનાથ બોઝ અને માનું નામ પ્રભાવતી હતું. જાનકીનાથ બોસ કટક શહેરના પ્રખ્યાત વકીલ હતા. પહેલા તે સરકારી વકીલ હતા, પરંતુ પછીથી તેમણે પોતાની વકિલાત શરૂ કરી હતી. એમણે કટકની મહાપાલિકામાં લાંબા સમય સુધી કામ કર્યું હતું અને તે બંગાળ વિધાનસભાના સભ્ય પણ રહ્યા હતા. અંગ્રેજ સરકારે તેમને રાયબહાદુરનો ખિતાબ આપ્યો હતો.

પ્રભાવતી દેવીના પિતાનું નામ ગંગાનારાયણ દત્ત હતું. દત્ત પરિવારને કોલકાતાનું એક કુલીન પરિવાર માનવામાં આવતું હતું. પ્રભાવતી અને જાનકીનાથ બોઝને કુલ ૧૪ સંતાનો હતાં, જેમા ૬ છોકરીઓ અને ૮ છોકરાઓ હતા. સુભાષચંદ્ર એમનું નવમું સંતાન અને પાંચમા પુત્ર હતાં.

પોતના બધા ભાઇઓમાંથી સુભાષને સૌથી વધારે શરદચંદ્ર સાથે લગાવ હતો. શરદબાબૂ પ્રભાવતી અને જાનકીનાથના બીજા પુત્ર હતા. સુભાષ તેમને મેજદા કહેતા હતા. શરદબાબૂની પત્નીનું નામ વિભાવતી હતું.

[ફેરફાર કરો] અભ્યાસ અને છાત્ર જીવન

બાળપણમાં, સુભાષ કટક માં રૅવેન્શૉ કૉલેજિએટ હાઈ સ્કૂલ નામક પાઠશાળામાં ભણતા હતાં. આ પાઠશાળામાં તેમના શિક્ષકનું નામ વેણીમાધવ દાસ હતું. વેણીમાધવ દાસ એમના છાત્રોમાં દેશભક્તિની આગ ભડકાવતા હતા. એમણે જ સુભાષમાં અંદરની સુપ્ત દેશભક્તિ જાગૃત કરી.

૧૫ વર્ષની ઉંમરમાં, સુભાષએ ગુરૂની શોધ માં ઘર થી ભાગી હિમાલય ચાલ્યાં ગયા હતા. પણ ગુરૂ ની તેમની આ શોધ અસફળ રહી. પણ પછી, સ્વામી વિવેકાનંદ નું સાહિત્ય વાંચી, સુભાષ તેમના શિષ્ય બની ગયા હતાં.

મહાવિદ્યાલય માં અભ્યાસ કરતા સમયે જ, અન્યાય વિરુદ્ધ આવાજ ઉપાડવાની તેમની પ્રવૃત્તિ દેખાતી હતી. કોલકાતાની પ્રેસિડેંસી કૉલેજ ના અંગ્રેજ પ્રાધ્યાપક ઓટેન નું ભારતીય વિદ્યાર્થીઓ સાથે વ્યવહાર ઠીક ન રહેતું. આ માટે સુભાષ ના નેતૃત્વમાં મહાવિદ્યાલય માં હડ઼તાલ કરાઈ હતી.

૧૯૨૧માં ઈંગ્લેંડ જઈ, સુભાષ ભારતીય સિવિલ સેવા ની પરીક્ષામાં સફલ રહ્યાં. પણ તેમણે અંગ્રેજ સરકારની સેવા કરવાનો ઇન્કાર કર્યો અને રાજીનામું દઈ તેઓ પાછા ભારત આવી ગયાં.

[ફેરફાર કરો] સ્વતંત્રતા સંગ્રામમાં પ્રવેશ અને કાર્ય

કોલકાતાના સ્વતંત્રતા સેનાની, દેશબંધુ ચિત્તરંજન દાસના કામથી પ્રભાવિત થઈ, સુભાષ દાસબાબુ સાથે કામ કરવા માંગતા હતા. ઈંગ્લેંડથી એમણે દાસબાબુને પત્ર લખીને, એમની સાથે કામ કરવાની ઇચ્છા પ્રગટ કરી.

રવિંદ્રનાથ ટાગોરની સલાહ અનુસાર, ભારત પાછા આવ્યા પછી તેઓ સર્વપ્રથમ મુંબઈ ગયા અને મહાત્મા ગાંધીને મળ્યા. મુંબઈમાં ગાંધીજી મણીભવનમાં રહેતા હતા. ત્યાં, ૨૦ જુલાઈ, ૧૯૨૧ માં મહાત્મા ગાંધી અને સુભાષચંદ્ર બોસ પહેલી વાર મળ્યા હતા.

ગાંધીજી એ પણ તેમને કોલકાતા જઈને દાસબાબુ સાથે કામ કરવાની સલાહ આપી હતી. એના પછી સુભાષબાબુ કોલકાતા આવી ગયા અને દાસબાબુને મળ્યા. દાસબાબુ તેમને જોઇને બહુ ખુશ થયા. એ દિવસોમાં ગાંધીજી એ અંગ્રેજ સરકાર સામે અસહયોગ આંદોલન શરૂ કર્યું હતું આ આંદોલન દાસબાબુ બંગાળમાં કરી રહ્યા હતા. તેમની સાથે સુભાષબાબુ આ આંદોલનમાં સહભાગી થઈ ગયા.

૧૯૨૨માં દાસબાબુએ કાંગ્રેસ અંતર્ગત સ્વરાજ પાર્ટીની સ્થાપના કરી. વિધાનસભાની અંદરથી અંગ્રેજ સરકારનો વિરોધ કરવા માટે, તેઓ કોલકાતા મહાપાલિકાની ચુંટણી સ્વરાજ પાર્ટી અંતર્ગત લડીને જીત્યા. સ્વયં દાસબાબુ કોલકાતાના મહાપૌર બની ગયા. તેમણે સુભાષબાબુને મહાપાલિકાના પ્રમુખ કાર્યકારી અધિકારી બનાવ્યા. સુભાષબાબુએ પોતાના કાર્યકાલ દરમ્યાન કોલકત્તા મહાપાલિકામાં પૂરા કર્યા અને કામ કરવાનો ઢંગ જ બદલી નાખ્યો. કોલકાતાના રસ્તાના અંગ્રેજ઼ી નામ બદ્લી, તેમણે ભારતીય નામ આપ્યા. સ્વતંત્રતા સંગ્રામમાં પ્રાણ ન્યૌછાવર કરવાવાળાના પરિવારના સદસ્યોને મહાપાલિકામાં નોકરી મળવા લાગી.

ખુબ જ જલ્દી સુભાષબાબુ દેશના એક મહત્વપૂર્ણ યુવા નેતા બની ગયા. પંડિત જવાહરલાલ નેહરૂ સાથે સુભાષબાબુએ કાંગ્રેસ અંતર્ગત યુવકોની ઇંડિપેંડન્સ લિગ શુરૂ કરી. ૧૯૨૮માં જ્યારે સાઇમન કમિશન ભારત આવ્યો, ત્યારે કાંગ્રેસ એ તેને કાળા ઝંડા દેખાડ્યાં. કોલકાતામાં સુભાષબાબુ એ આ આંદોલન નું નેતૃત્વ કર્યું. સાયમન કમિશન ને જવાબ દેવા માટે, કાંગ્રેસ એ ભારતનું ભાવિ સંવિધાન બનાવવાનું કામ આઠ સદસ્યીય આયોગ ને સોંપ્યું. પંડિત મોતીલાલ નેહરૂ આ આયોગના અધ્યક્ષ અને સુભાષબાબુ તેના એક સદસ્ય હતાં. આ આયોગ એ નેહરૂ રિપોર્ટ પેશ કર્યો.

૧૯૨૮માં કાંગ્રેસનું વાર્ષિક અધિવેશન પંડિત મોતીલાલ નેહરૂની અધ્યક્ષતામાં કોલકાતામાં ભરાયું. આ અધિવેશનમાં સુભાષબાબુ એ ખાખી ગણવેશ ધારણ કરી પંડિત મોતીલાલ નેહરૂ ને સૈન્ય નેતા તરીકે સલામી દીધી. ગાંધીજી તે દિવસોમાં પૂર્ણ સ્વરાજ્યની માંગણીણીથી સહેમત ન હતાં. આ અધિવેશનમાં તેમણે અંગ્રેજ સરકાર પાસે ડોમિનિયન સ્ટેટસ માંગણીવાની વાત મનમાં બાંધી લીધી હતી. પણ સુભાષબાબુ અને પંડિત જવાહરલાલ નેહરૂ ને પૂર્ણ સ્વરાજની માંગણીણી થી પાછળ હટવું મંજૂર ન હતું. અંતમાં એમ નક્કી કરાયું કે અંગ્રેજ સરકાર ને ડોમિનિયન સ્ટેટસ દેવા માટે, એક વર્ષ નો સમય આપવામાં આવે. જો એક વર્ષમાં અંગ્રેજ સરકાર આ માંગણીણી પૂરી ન કરે, તો કાંગ્રેસ પૂર્ણ સ્વરાજની માંગણી કરે. અંગ્રેજ સરકાર એ આ માંગણી પૂરી ન કરી. એટલા માટે ૧૯૩૦માં જ્યારે કાંગ્રેસ નું વાર્ષિક અધિવેશન પંડિત જવાહરલાલ નેહરૂની અધ્યક્ષતામાં લાહોરમાં ભરાયું, ત્યારે એવું નક્કી કરાયું કે ૨૬ જનવરી ના દિવસને સ્વતંત્રતા દિવસના રૂપમાં મનાવાય.

૨૬ જાન્યુઆરી, ૧૯૩૧ ના દિવસે કોલકાતામાં રાષ્ટ્રધ્વજ ફરકાવી સુભાષબાબુ એક વિશાળ મોર્ચા નું નેતૃત્વ કરી રહ્યાં હતા. ત્યારે પોલીસ એ તેમના પર લાઠી ચલાવી અને તેમને ઘાયલ કરી દીધા. જ્યારે સુભાષબાબુ જેલમાં હતા, ત્યારે ગાંધીજી એ અંગ્રેજ સરકાર સાથે સંધિ કરી અને બધા કેદીઓ ને છોડી મૂકવામાં આવ્યાં. પણ અંગ્રેજ સરકાર એ સરદાર ભગત સિંહ જેવા ક્રાંતિકારીઓને છોડવાનો ઇનકાર કરી દીધો. ભગત સિંહ ની ફાંસી માફ કરાવવા માટે, ગાંધીજી એ સરકાર સાથે વાત કરી. સુભાષબાબુ ચાહતા હતાં કે આ વિષય પર ગાંધીજી અંગ્રેજ સરકાર સાથે કરેલી સંધિ તોડી દે. પણ ગાંધીજી પોતાની તરફથી દીધેલ વચન તોડવા રાજી ન હતાં. અંગ્રેજ સરકાર પોતાના સ્થાન પર અડી રહી અને ભગત સિંહ અને તેમના સાથીઓને દેવાઈ. ભગત સિંહ ને ન બચાવી શકવાથી, સુભાષબાબુ ગાંધીજી અને કાંગ્રેસ ની રીતિઓથી બહુ નારાજ થયાં.

[ફેરફાર કરો] કારાવાસ

તેમના સાર્વજનિક જીવન માં સુભાષબાબુ એ કુલ અગિયાર બાર વરસ કરાવાસ માં કાઢ્યા. સહુથી પહેલા તેમણે ૧૯૨૧ માં ૬ મહિના માટે કારાવાસ થયો.

૧૯૨૫માં ગોપીનાથ સાહા નામક એક ક્રાંતિકારી કોલકાતાના પોલીસ અધિક્ષક ચાર્લસ ટેગાર્ટ ને મારવા માંગતા હતાં. તેણે ભૂલથી અર્નેસ્ટ ડે નામક એક વ્યાપારી ને મારી નાખ્યાં. આ માટે તેમને ફાંસીની સજા દેવાઈ. ગોપીનાથ ને ફાંસી થયા બાદ સુભાષબાબુ જોર થી રડ્યાં. તેમણે ગોપીનાથ નું શબ મંગાવી તેનું અંતિમસંસ્કાર કર્યું. આથી અંગ્રેજ સરકાર એ એવું નિષ્કર્ષ કર્યું કે સુભાષબાબુ જ્વલંત ક્રાંતિકારકોં માત્ર સંબંધ જ નથી રાખતાં, પણ તેઓ જ તે ક્રાંતિકારીઓ નું સ્ફૂર્તીસ્થાન છે. આ બહાને અંગ્રેજ સરકારે સુભાષબાબુ ને ગિરફતાર કર્યાં અને વગર કોઈ મુકદમો ચલાવી, તેમને અનિશ્ચિત કાલખંડ માટે મ્યાનમાર ની મંડાલે કારાગૃહમાં બંદી બનાવ્યાં.

૫ નવેમ્બર, ૧૯૨૫ કે દિવસે, દેશબંધૂ ચિત્તરંજન દાસ કોલકાતામાં અવાઅન પામ્યાં. સુભાષબાબુ એ તેમના મૃત્યુની ખબર મંડાલે કારાગૃહમાં રેડિયો પર સાંભળી.

મંડાલે કારાગૃહમાં રહેતાં સમયે સુભાષબાબુની તબિયત બહુત ખરાબ થઈ ગયી. તેમને ટી.બી. થઈ ગયું. પરંતુ અંગ્રેજ સરકાર એ તો પન તેમને છોડવા થી ઇનકાર કરી દીધો. સરકાર એ તેમને છોડી મુકવા માટે એ શરત રાખી કે તેઓ ઇલાજ માટે યુરોપ ચાલ્યાં જાય. પણ સરકારે એ તો સ્પષ્ટ ન કર્યું કે ઇલાજ બાદ તેઓ ભારત ક્યારે પાછા ફરી શકે. એટલા માટે સુભાષબાબુ એ આ શરત ન સ્વીકારી. છેવટે પરિસ્થિતી એટલી કઠોર થઈ ગઈ કે તેઓ કદાચ કારાવાસમાં જ મૃત્યુ પામત. અંગ્રેજ સરકાર આ ખતરો પણ ઉપાડવા માટંગતી ન હતી, કે સુભાષબાબુની કારાગૃહમાં મૃત્યૂ થઈ જાય. એટલા માટે સરકારે તેમને છોડી મૂક્યાં. પછી સુભાષબાબુ ઇલાજ માટે ડેલહાઉઝી ચલ્યાં ગયાં.

૧૯૩૦માં સુભાષબાબુ કારાવાસમાં હતાં. ત્યારે તેમને કોલકાતા ના મહાપૌર (મેયર) ચુંટી લેવામાં આવ્યાં. એટલા માટે સરકાર તેમને મુક્ત કરવા મજબૂર થઈ ગઈ.

૧૯૩૨માં સુભાષબાબુ એ ફરી કારાવાસ થયો. આ વખતે તેમને અલમોડા જેલમાં રખાયા ગયા. અલમોડા જેલમાં તેમની તબિયત ફરી નાદુરૂસ્થ થઈ ગઈ. વૈદ્યકીય સલાહ પર સુભાષબાબુ આ વખતે ઇલાજ માટે યુરોપ જવા રાજી થઈ ગયા.

[ફેરફાર કરો] યુરોપ પ્રવાસ

૧૯૩૩ થી ૧૯૩૬ સુધી સુભાષબાબુ યુરોપમાં રહ્યા.

યુરોપમાં સુભાષબાબુએ પોતાની તબિયતનો ખ્યાલ રાખતા સમયે, પોતાનુ કાર્ય ચાલુ રાખ્યું. ત્યા તે ઇટલીના નેતા મુસોલિની ને મળ્યાં, જેમણે, ભારતના સ્વતંત્રતા સંગ્રામમાં સહાયતા કરવાનુ વચન આપ્યું. આયરલૈંડના નેતા ડી વૅલેરા સુભાષબાબુના સારા દોસ્ત બની ગયા.

જ્યારે સુભાષબાબુ યુરોપમાં હતા, ત્યારે પંડિત જવાહરલાલ નેહરૂની પત્ની કમલા નેહરૂનું ઑસ્ટ્રિયામાં નિધન થઈ ગયુ. સુભાષબાબુ એ ત્યા જઈને પંડિત જવાહરલાલ નેહરૂને સાંત્વન આપ્યું.

ત્યાર બાદ સુભાષબાબુ યુરોપમાં વિઠ્ઠલભાઈ પટેલને મળ્યાં. વિઠ્ઠલભાઈ પટેલ સાથે સુભાષબાબુએ પટેલ-બોસ વિશ્લેષણ પ્રસિદ્ધ કર્યું, જેમાં તે બંનેએ ગાંધીજી ના નેતૃત્વની બહુત ઊંડી નિંદા કરી. બાદમાં વિઠ્ઠલભાઈ પટેલ બિમાર પડી ગયાં, ત્યારે સુભાષબાબુ એ તેમની બહુ સેવા કરી. પણ વિઠ્ઠલભાઈ પટેલનું નિધન થઈ ગયું.

વિઠ્ઠલભાઈ પટેલએ પોતાની વસિયતમાં પોતાની કરોડોની સંપત્તિ સુભાષબાબુના નામે કરી દીધી. પણ તેમના નિધન પશ્ચાત, તેમના ભાઈ સરદાર વલ્લભભાઈ પટેલ એ આ વસિયત નો સ્વીકાર ન કર્યો અને તેમના પર અદાલતમાં મુકદમો ચલાવ્યો. આ મુકદમો જિતી, સરદાર વલ્લભ ભાઈ પટેલ એ તે સંપત્તી, ગાંધીજી ના હરિજન સેવા કાર્ય ને ભેંટ આપી દીધી.

૧૯૩૪માં સુભાષબાબુએ તેમના પિતા મૃત્યુ શય્યા પર હોવાની ખબર મળી. એટલે તેઓ વિમાનથી કરાંચી થઈ કોલકાતા પાછા ફર્યાં. કરાંચીમાં તેમને ખબર મળી કે તેમના પિતાનું મૃત્યુ થઈ ચુક્યું હતું. કોલકાતા પહોંચતા જ, અંગ્રેજ સરકાર એ તેમની અટક કરી અને ઘણાં દિવસ જેલમાં રાખી, ફરી યુરોપ મોકલી દીધાં.

[ફેરફાર કરો] હરીપુરા કાંગ્રેસ નું અધ્યક્ષપદ

1938 માં કૉંગ્રેસ નું વાર્ષિક અધિવેશન હરિપુરા માં કરવાનું નક્કી થયું હતું. આ અધિવેશન પહેલા ગાંધીજી એ કૉંગ્રેસ અધ્યક્ષપદ માટે સુભાષબાબુ ની પસંદગી કરી. આ કૉંગ્રેસ નું ૫૧મું અધિવેશન હતું. તેથી કૉંગ્રેસ અધ્યક્ષ સુભાષબાબુનું સ્વાગત 51 બળદે ખેંચેલા રથમાં કરવામાં આવ્યું.

ઇસ અધિવેશન મેં સુભાષબાબૂ કા અધ્યક્ષીય ભાષણ બહૂત હી પ્રભાવી હુઆ. કિસી ભી ભારતીય રાજકીય વ્યક્તી ને શાયદ હી ઇતના પ્રભાવી ભાષણ કભી કિયા હો.

અપને અધ્યક્ષપદ કે કાર્યકાલ મેં સુભાષબાબૂ ને યોજના આયોગ કી સ્થાપના કી. પંડિત જવાહરલાલ નેહરૂ ઇસ કે અધ્યક્ષ થે. સુભાષબાબૂ ને બેંગલોર મેં મશહૂર વૈજ્ઞાનિક સર વિશ્વેશ્વરૈય્યા કી અધ્યક્ષતા મેં એક વિજ્ઞાન પરિષદ ભી લી.

1937 મેં જાપાન ને ચીન પર આક્રમણ કિયા. સુભાષબાબૂ કી અધ્યક્ષતા મેં કાંગ્રેસ ને ચિની જનતા કી સહાયતા કે લિએ, ડૉ દ્વારકાનાથ કોટણીસ કે નેતૃત્વ મેં વૈદ્યકીય પથક ભેજને કા નિર્ણય લિયા. આગે ચલકર જબ સુભાષબાબૂ ને ભારત કે સ્વતંત્રતા સંગ્રામ મેં જાપાન સે સહયોગ કિયા, તબ કઈ લોગ ઉન્હે જાપાન કે હસ્તક ઔર ફૅસિસ્ટ કહને લગે. મગર ઇસ ઘટના સે યહ સિદ્ધ હોતા હૈં કિ સુભાષબાબૂ ન હી તો જાપાન કે હસ્તક થે, ન હી વે ફૅસિસ્ટ વિચારધારા સે સહમત થે.

[ફેરફાર કરો] કાંગ્રેસના અધ્યક્ષપદથી રાજીનામુ

૧૯૩૮ માં ગાંધીજીએ કોંગ્રેસ ના અધ્યક્ષપદ માટે સસુભાષબાબુ પર પસંદગી ઉતારી તો હતી, પરંતુ ગાંધીજી ને સુભાષબાબુ ની કાર્યપદ્ધતિ પસંદ ન હતી. આ જ સમયે યુરોપમાં બીજા વિશ્વયુદ્ધ ના વાદળો છવાઈ ગયા. સુભાષબાબુની ઈચ્છા હતી કે ઇંગ્લેન્ડની આ મજબુરીનો લાભ ઉઠાવીને, ભારતનો સ્વંત્રતા સંગ્રામ વધુ ઉગ્ર બનાવવામાં આવે. તેમણે પોતાના અધ્યક્ષપદ હેઠળ આ તરફ પગલા લેવાનું શરૂ પણ કરી દીધું હતું. ગાંધીજી તેમની આ વિચારસરણી સાથે સહમત ન હતા.

1939 મેં જબ નયા કાંગ્રેસ અધ્યક્ષ ચુનને કા વક્ત આયા, તબ સુભાષબાબૂ ચાહતે થે કિ કોઈ ઐસી વ્યક્તી અધ્યક્ષ બન જાએ, જો ઇસ મામલે મેં કિસી દબાવ કે સામને ન ઝુકે. ઐસી કોઈ દુસરી વ્યક્તી સામને ન આને પર, સુભાષબાબૂ ને ખુદ કાંગ્રેસ અધ્યક્ષ બને રહના ચાહા. લેકિન ગાઁધીજી અબ ઉન્હે અધ્યક્ષપદ સે હટાના ચાહતે થે. ગાઁધીજી ને અધ્યક્ષપદ કે લિએ પટ્ટાભી સિતારમૈય્યા કો ચુના. કવિવર્ય રવિંદ્રનાથ ઠાકૂર ને ગાઁધીજી કો ખત લિખકર સુભાષબાબૂ કો હી અધ્યક્ષ બનાને કી વિનંતી કી. પ્રફુલ્લચંદ્ર રાય ઔર મેઘનાદ સહા જૈસે વૈજ્ઞાનિક ભી સુભાષબાબૂ કો ફિર સે અધ્યક્ષ કે રૂપ મેં દેખના ચાહતેં થે. લેકિન ગાઁધીજી ને ઇસ મામલે મેં કિસી કી બાત નહીં માની. કોઈ સમઝોતા ન હો પાને પર, બહુત સાલો કે બાદ, કાંગ્રેસ અધ્યક્ષપદ કે લિએ ચુનાવ લડા ગયા.

સબ સમઝતે થે કિ જબ મહાત્મા ગાઁધી ને પટ્ટાભી સિતારમૈય્યા કા સાથ દિયા હૈં, તબ વે ચુનાવ આસાની સે જીત જાએંગે. લેકિન વાસ્તવ મેં, સુભાષબાબૂ કો ચુનાવ મેં 1580 મત મિલ ગએ ઔર પટ્ટાભી સિતારમૈય્યા કો 1377 મત મિલેં. ગાઁધીજી કે વિરોધ કે બાવજૂદ સુભાષબાબૂ 203 મતોં સે યહ ચુનાવ જીત ગએ.

મગર ચુનાવ કે નિકાલ કે સાથ બાત ખત્મ નહીં હુઈ. ગાઁધીજી ને પટ્ટાભી સિતારમૈય્યા કી હાર કો અપની હાર બતાકર, અપને સાથીયોં સે કહ દિયા કિ અગર વેં સુભાષબાબૂ કે તરિકોં સે સહમત નહીં હૈં, તો વેં કાંગ્રેસ સે હટ સકતેં હૈં. ઇસકે બાદ કાંગ્રેસ કાર્યકારિણી કે 14 મેં સે 12 સદસ્યોં ને ઇસ્તીફા દે દિયા. પંડિત જવાહરલાલ નેહરૂ તટસ્થ રહેં ઔર અકેલે શરદબાબૂ સુભાષબાબૂ કે સાથ બનેં રહેં.

1939 કા વાર્ષિક કાંગ્રેસ અધિવેશન ત્રિપુરી મેં હુઆ. ઇસ અધિવેશન કે સમય સુભાષબાબૂ તેજ બુખાર સે ઇતને બીમાર પડ ગએ થે, કિ ઉન્હે સ્ટ્રેચર પર લેટકર અધિવેશન મેં આના પડા. ગાઁધીજી ઇસ અધિવેશન મેં ઉપસ્થિત નહીં રહે. ગાઁધીજી કે સાથીયોં ને સુભાષબાબૂ સે બિલ્કુલ સહકાર્ય નહીં દિયા.

અધિવેશન કે બાદ સુભાષબાબૂ ને સમઝોતે કે લિએ બહુત કોશિશ કી. લેકિન ગાઁધીજી ઔર ઉનકે સાથીયોં ને ઉનકી એક ન માની. પરિસ્થિતી ઐસી બન ગયી કિ સુભાષબાબૂ કુછ કામ હી ન કર પાએ. આખિર મેં તંગ આકર, 29 અપ્રૈલ, 1939 કો સુભાષબાબૂ ને કાંગ્રેસ અધ્યક્ષપદ સે ઇસ્તીફા દે દિયા.

[ફેરફાર કરો] ફૉરવર્ડ બ્લૉક ની સ્થાપના

3 મે, ૧૯૩૯ ના દિવસે, સુભાષબાબૂએ કાંગ્રેસના અંતર્ગત ફૉરવર્ડ બ્લૉકના નામથી પોતાના પાર્ટીની સ્થાપના કરી. થોડા દિવસ પછી, સુભાષબાબૂને કાંગ્રેસમાથી નીકળિ દિધા. પછી ફૉરવર્ડ બ્લૉક એની મેળે એક સ્વતંત્ર પાર્ટી બની ગયી.

દ્વિતીય વિશ્વયુદ્ધ શરુઆત થવાના પહલે થી જ, ફૉરવર્ડ બ્લૉકનો સ્વતંત્રતા સંગ્રામ વધારે જલ્દી કરવા માટે, જનજાગૃતી શુરૂ કરી. એટ્લા માટે અંગ્રેજ સરકારએ સુભાષબાબૂ સહિત ફૉરવર્ડ બ્લૉકએ બધા મુખ્ય નેતાઓને કૈદ કરી દિધા. દ્વિતીય વિશ્વયુદ્ધ ના દરમ્યાન્ સુભાષબાબૂ જેલમા નિષ્ક્રિય થવા નતા માંગતા. સરકારએ અમને છોડી દેવા પર મજબૂર કરવા માટે સુભાષબાબૂ ને જેલ મા અમરણ ઉપાષણ શુરૂ કરી દિધા. ત્યારે સરકારે જેલ માથી છૉડી દીધા.પણ અંગ્રેજ સરકાર આ નતી ઈચ્છતી , કે સુભાષબાબૂ યુદ્ધના દરમ્યાન છૂટા થાય. એટ્લા માટે સરકારે તેમને તેમના જ ઘરમા નજરકૈદ કરી ને રાખ્યા.

[ફેરફાર કરો] નજરકૈદ સે પલાયન

નેતાજીની એક અતિદુર્લભ તસવીર

નજરકૈદ સે નિકલને કે લિએ સુભાષબાબૂ ને એક યોજના બનાયી. 16 જનવરી, 1941 કો વે પઠાણ કા વેશ પરિધાન કિયે હુએ, મહમદ ઝિયાઉદ્દીન કે નામ સે, પુલિસ કો ચકમા દેકર, અપને ઘર સે ભાગ નિકલે. શરદબાબૂ કે બડે બેટે શિશિર ને ઉન્હે અપની ગાડી સે કોલકાતા સે દૂર, ગોમોહ તક પહુઁચાયા. ગોમોહ રેલ્વે સ્થાનક સે ફ્રંટિયર મેલ પકડકર વે પેશાવર પહુઁચે. પેશાવર મેં ઉન્હે ફૉરવર્ડ બ્લૉક કે એક સહકારી, મિયા અકબર શહા મિલે. મિયા અકબર શહા ને ઉનકી મુલાકાત, કીર્તી કિસાન પાર્ટી કે ભગતરામ તલવાર સે કર દી. ભગતરામ તલવાર કે સાથ મેં, સુભાષબાબૂ પેશાવર સે અફ઼્ગ઼ાનિસ્તાન કી રાજધાની કાબુલ કી તરફ નિકલ પડે. ઇસ સફર મેં ભગતરામ તલવાર, રહમતખાન નામ કે પઠાણ બને થે ઔર સુભાષબાબૂ ઉનકે ગુઁગે-બહરે ચાચા બને થે. પહાડિયોં મેં પૈદલ ચલતે હુએ ઉન્હોને યહ સફર પુરા કિયા.

કાબુલ મેં સુભાષબાબૂ દો મહિનો તક ઉત્તમચંદ મલ્હોત્રા નામક એક ભારતીય વ્યાપારી કે ઘર મેં રહે. વહાઁ ઉન્હોને પહલે રૂસી વકાલાત મેં પ્રવેશ પાના ચાહા. ઇસ મેં નાકામયાબ રહને પર, ઉન્હોને જર્મન ઔર ઇટાલિયન વકાલાતોં મેં પ્રવેશ પાને કી કોશિશ કી. ઇટાલિયન વકાલાત મેં ઉનકી કોશિશ સફલ રહી. જર્મન ઔર ઇટાલિયન વકાલાતોં ને ઉનકી સહાયતા કી. આખિર મેં ઓર્લાંદો માત્સુતા નામક ઇટાલિયન વ્યક્તી બનકર, સુભાષબાબૂ કાબુલ સે રેલ્વે સે નિકલકર રૂસ કી રાજધાની મૉસ્કો હોકર જર્મની કી રાજધાની બર્લિન પહુઁચે.

[ફેરફાર કરો] નાઝી જર્મની મેં વાસ્તવ્ય ઔર હિટલર સે મુલાકાત

બર્લિન મેં સુભાષબાબૂ સર્વપ્રથમ રિબેનટ્રોપ જૈસે જર્મની કે અન્ય નેતાઓ સે મિલે. ઉન્હોને જર્મની મેં ભારતીય સ્વતંત્રતા સંગઠન ઔર આજાદ હિંદ રેડિઓ કી સ્થાપના કી. ઇસી દૌરાન સુભાષબાબૂ, નેતાજી નામ સે જાને જાને લગે. જર્મન સરકાર કે એક મંત્રી એડૅમ ફૉન ટ્રૉટ સુભાષબાબૂ કે અચ્છે દોસ્ત બન ગએ.

આખિર 29 માર્ચ, 1942 કે દિન, સુભાષબાબૂ જર્મની કે સર્વોચ્ચ નેતા એડૉલ્ફ હિટલર સે મિલે. લેકિન હિટલર કો ભારત કે વિષય મેં વિશેષ રૂચી નહીં થી. ઉન્હોને સુભાષબાબૂ કો સહાયતા કા કોઈ સ્પષ્ટ વચન નહીં દિયા.

કઈ સાલ પહલે હિટલર ને માઈન કામ્ફ નામક અપના આત્મચરિત્ર લિખા થા. ઇસ કિતાબ મેં ઉન્હોને ભારત ઔર ભારતીય લોગોં કી બુરાઈ કી થી. ઇસ વિષય પર સુભાષબાબૂ ને હિટલર સે અપની નારાજી વ્યક્ત કી. હિટલર ને અપને કિયે પર માઁફી માઁગી ઔર માઈન કામ્ફ કી અગલી આવૃત્તી સે વહ પરિચ્છેદ નિકાલને કા વચન દિયા.

અંત મેં, સુભાષબાબૂ કો પતા ચલા કિ હિટલર ઔર જર્મની સે ઉન્હે કુછ ઔર નહીં મિલનેવાલા હૈં. ઇસલિએ 8 માર્ચ, 1943 કે દિન, જર્મની કે કીલ બંદર મેં, વે અપને સાથી અબિદ હસન સફરાની કે સાથ, એક જર્મન પનદુબ્બી મેં બૈઠકર, પૂર્વ આશિયા કી તરફ નિકલ ગએ. યહ જર્મન પનદુબ્બી ઉન્હે હિંદી મહાસાગર મેં માદાગાસ્કર કે કિનારે તક લેકર આઈ. વહાઁ વે દોનો ખૂઁખાર સમુદ્ર મેં સે તૈરકર જાપાની પનદુબ્બી તક પહુઁચ ગએ. દ્વિતીય વિશ્વયુદ્ધ કે કાલ મેં, કિસી ભી દો દેશોં કી નૌસેનાઓ કી પનદુબ્બીયોં કે દૌરાન, નાગરી લોગોં કી યહ એકમાત્ર બદલી હુઈ થી. યહ જાપાની પનદુબ્બી ઉન્હે ઇંડોનેશિયા કે પાદાંગ બંદર તક લેકર આઈ.

પૂર્વ એશિયા પહુઁચકર સુભાષબાબૂ ને સર્વપ્રથમ, વયોવૃદ્ધ ક્રાંતિકારી રાસબિહારી બોસ સે ભારતીય સ્વતંત્રતા પરિષદ કા નેતૃત્વ સઁભાલા. સિંગાપુર કે ફરેર પાર્ક મેં રાસબિહારી બોસ ને ભારતીય સ્વતંત્રતા પરિષદ કા નેતૃત્વ સુભાષબાબૂ કો સૌંપ દિયા.

જાપાન કે પ્રધાનમંત્રી જનરલ હિદેકી તોજો ને, નેતાજી કે વ્યક્તિત્વ સે પ્રભાવિત હોકર, ઉન્હે સહકાર્ય કરને કા આશ્વાસન દિયા. કઈ દિન પશ્ચાત, નેતાજી ને જાપાન કી સંસદ ડાયટ કે સામને ભાષણ કિયા.

21 અક્તૂબર, 1943 કે દિન, નેતાજી ને સિંગાપુર મેં અર્જી-હુકુમત-એ-આજાદ-હિંદ (સ્વાધીન ભારત કી અંતરિમ સરકાર) કી સ્થાપના કી. વે ખુદ ઇસ સરકાર કે રાષ્ટ્રપતિ, પ્રધાનમંત્રી ઔર યુદ્ધમંત્રી બને. ઇસ સરકાર કો કુલ નૌ દેશોં ને માન્યતા દી. નેતાજી આજ઼ાદ હિન્દ ફૌજ કે પ્રધાન સેનાપતિ ભી બન ગએ.

આજ઼ાદ હિન્દ ફૌજ મેં જાપાની સેના ને અંગ્રેજોં કી ફૌજ સે પકડે હુએ ભારતીય યુદ્ધબંદિયોંકો ભર્તી કિયા ગયા. આજ઼ાદ હિન્દ ફ઼ૌજ મેં ઔરતો કે લિએ ઝાઁસી કી રાની રેજિમેંટ ભી બનાયી ગયી.

પૂર્વ એશિયા મેં નેતાજી ને અનેક ભાષણ કરકે વહાઁ સ્થાયિક ભારતીય લોગોં સે આજ઼ાદ હિન્દ ફૌજ મેં ભરતી હોને કા ઔર ઉસે આર્થિક મદદ કરને કા આવાહન કિયા. ઉન્હોને અપને આવાહન મેં સંદેશ દિયા તુમ મુઝે ખૂન દો, મૈં તુમ્હે આજાદી દૂઁગા.

દ્વિતીય વિશ્વયુદ્ધ કે દૌરાન આજ઼ાદ હિન્દ ફૌજ ને જાપાની સેના કે સહયોગ સે ભારત પર આક્રમણ કિયા. અપની ફૌજ કો પ્રેરિત કરને કે લિએ નેતાજી ને ચલો દિલ્લી કા નારા દિયા. દોનો ફૌજો ને અંગ્રેજોં સે અંદમાન ઔર નિકોબાર દ્વીપ જીત લિએ. યહ દ્વીપ અર્જી-હુકુમત-એ-આજાદ-હિંદ કે અનુશાસન મેં રહેં. નેતાજી ને ઇન દ્વીપોં કા શહીદ ઔર સ્વરાજ દ્વીપ ઐસા નામકરણ કિયા. દોનો ફૌજો ને મિલકર ઇંફાલ ઔર કોહિમા પર આક્રમણ કિયા. લેકિન બાદ મેં અંગ્રેજોં કા પગડા ભારી પડા ઔર દોનો ફૌજો કો પિછે હટના પડા.

જબ આજ઼ાદ હિન્દ ફૌજ પિછે હટ રહી થી, તબ જાપાની સેના ને નેતાજી કે ભાગ જાને કી વ્યવસ્થા કી. પરંતુ નેતાજી ને ઝાઁસી કી રાની રેજિમેંટ કી લડકિયોં કે સાથ સૈકડો મિલ ચલતે જાના પસંદ કિયા. ઇસ પ્રકાર નેતાજી ને સચ્ચે નેતૃત્વ કા એક આદર્શ હી બનાકર રખા.

6 જુલાઈ, 1944 કો આજાદ હિંદ રેડિઓ પર અપને ભાષણ કે માધ્યમ સે ગાઁધીજી સે બાત કરતે હુએ, નેતાજી ને જાપાન સે સહાયતા લેને કા અપના કારણ ઔર અર્જી-હુકુમત-એ-આજાદ-હિંદ તથા આજ઼ાદ હિન્દ ફૌજ કી સ્થાપના કે ઉદ્યેશ્ય કે બારે મેં બતાયા. ઇસ ભાષણ કે દૌરાન, નેતાજી ને ગાઁધીજી કો રાષ્ટ્રપિતા બુલાકર અપની જંગ કે લિએ ઉનકા આશિર્વાદ માઁગા . ઇસ પ્રકાર, નેતાજી ને ગાઁધીજી કો સર્વપ્રથમ રાષ્ટ્રપિતા બુલાયા.

[ફેરફાર કરો] લાપતા હોના ઔર મૃત્યુ કી ખબર

દ્વિતીય વિશ્વયુદ્ધ મેં જાપાન કી હાર કે બાદ, નેતાજી કો નયા રાસ્તા ઢૂઁઢના જરૂરી થા. ઉન્હોને રૂસ સે સહાયતા માઁગને કા નિશ્ચય કિયા થા.

18 અગસ્ત, 1945 કો નેતાજી હવાઈ જહાજ સે માંચુરિયા કી તરફ જા રહે થે. ઇસ સફર કે દૌરાન વે લાપતા હો ગએ. ઇસ દિન કે બાદ વે કભી કિસી કો દિખાઈ નહીં દિયે.

23 અગસ્ત, 1945 કો જાપાન કી દોમેઈ ખબર સંસ્થા ને દુનિયા કો ખબર દી, કિ 18 અગસ્ત કે દિન, નેતાજી કા હવાઈ જહાજ તાઇવાન કી ભૂમિ પર દુર્ઘટનાગ્રસ્ત હો ગયા થા ઔર ઉસ દુર્ઘટના મેં બુરી તરહ સે ઘાયલ હોકર નેતાજી ને અસ્પતાલ મેં અંતિમ સાઁસ લે લી થી.

દુર્ઘટનાગ્રસ્ત હવાઈ જહાજ મેં નેતાજી કે સાથ ઉનકે સહકારી કર્નલ હબિબૂર રહમાન થે. ઉન્હોને નેતાજી કો બચાને કી શર્થ કી, લેકિન કે કામયાબ નહીં રહે. ફિર નેતાજી કી અસ્થિયાઁ જાપાન કી રાજધાની તોકિયો મેં રેનકોજી નામક બૌદ્ધ મંદિર મેં રખી ગયી.

સ્વતંત્રતા કે પશ્ચાત, ભારત સરકાર ને ઇસ ઘટના કી જાઁચ કરને કે લિએ, 1956 ઔર 1977 મેં દો બાર એક આયોગ કો નિયુક્ત કિયા. દોનો બાર યહ નતિજા નિકલા કી નેતાજી ઉસ વિમાન દુર્ઘટના મેં હી મારે ગયે થે. લેકિન જિસ તાઇવાન કી ભૂમિ પર યહ દુર્ઘટના હોને કી ખબર થી, ઉસ તાઇવાન દેશ કી સરકાર સે તો, ઇન દોનો આયોગો ને બાત હી નહીં કી.

1999 મેં મનોજ કુમાર મુખર્જી કે નેતૃત્વ મેં તીસરા આયોગ બનાયા ગયા. 2005 મેં તાઇવાન સરકાર ને મુખર્જી આયોગ કો બતા દિયા કિ 1945 મેં તાઇવાન કી ભૂમિ પર કોઈ હવાઈ જહાજ દુર્ઘટનાગ્રસ્ત હુઆ હી નહીં થા. 2005 મેં મુખર્જી આયોગ ને ભારત સરકાર કો અપની રિપોર્ટ પેશ કી, જિસ મેં ઉન્હોને કહા, કિ નેતાજી કી મૃત્યુ ઉસ વિમાન દુર્ઘટના મેં હોને કા કોઈ સબૂત નહીં હૈં. લેકિન ભારત સરકાર ને મુખર્જી આયોગ કી રિપોર્ટ કો અસ્વીકાર કર દિયા.

18 અગસ્ત, 1945 કે દિન નેતાજી કહાઁ લાપતા હો ગએ ઔર ઉનકા આગે ક્યા હુઆ, યહ ભારત કે ઇતિહાસ કા સબસે બડા અનુત્તરીત રહસ્ય બન ગયા હ

વ્યક્તિગત સાધનો
નામાવકાશો

ભિન્ન રૂપો
ક્રિયાઓ
ભ્રમણ
સાધન પેટી
અન્ય ભાષાઓમાં