ગોરવીયાળી (તા.ભેંસાણ)

વિકિપીડિયામાંથી
ગોરવીયાળી (તા.ભેંસાણ)
—  ગામ  —
ગોરવીયાળી (તા.ભેંસાણ)નું
ગુજરાત અને ભારતમાં સ્થાન
અક્ષાંશ-રેખાંશ 21°31′28″N 70°49′52″E / 21.524494°N 70.831003°E / 21.524494; 70.831003
દેશ ભારત
રાજ્ય ગુજરાત
જિલ્લો જૂનાગઢ
અધિકૃત ભાષા(ઓ) ગુજરાતી,હિંદી[૧]
સમય ક્ષેત્ર ભારતીય માનક સમય (+૦૫:૩૦)
કોડ

ગોરવીયાળી (તા.ભેંસાણ) ભારત દેશના પશ્ચિમ ભાગમાં આવેલા ગુજરાત રાજ્યના સૌરાષ્ટ્ર પ્રાંતના જૂનાગઢ જિલ્લાના ભેંસાણ તાલુકામાં આવેલું એક ગામ છે. આ ગામમાં આંગણવાડી, પ્રાથમિક શાળા, પંચાયત ઘર તેમ જ દૂધની ડેરી જેવી સગવડો છે. ગામના લોકોનો મુખ્ય વ્યવસાય ખેતી, ખેતમજૂરી તેમ જ પશુપાલન છે.

અહીં ગોરવિયાળી મોગલ આઈની પ્રાગટ્યભૂમિ છે.

સાહિત્યમાં ઉલ્લેખ[ફેરફાર કરો]

ઝવેરચંદ મેઘાણી રચિત લોકકથા સંગ્રહ સૌરાષ્ટ્રની રસધાર ભાગ ૫ ની એક વાર્તા બાળાપણની પ્રીત માં આ ગામનો ઉલ્લેખ આવે છે.[૧]


સંદર્ભ[ફેરફાર કરો]

  1. "પૃષ્ઠ:Rasdhar5.pdf/૧૨૨ - વિકિસ્રોત". gu.wikisource.org. મેળવેલ 2019-08-12.