સરીખુર્દ
દેખાવ
| સરીખુર્દ | |
| — ગામ — | |
| અક્ષાંશ-રેખાંશ | 20°49′00″N 72°59′00″E / 20.8167°N 72.9833°E |
| દેશ | |
| રાજ્ય | ગુજરાત |
| જિલ્લો | નવસારી |
| તાલુકો | ગણદેવી |
| અધિકૃત ભાષા(ઓ) | ગુજરાતી,હિંદી |
|---|---|
| સમય ક્ષેત્ર | ભારતીય માનક સમય (+૦૫:૩૦) |
| સગવડો | પ્રાથમિક શાળા, માધ્યમિક શાળા, પંચાયતઘર, આંગણવાડી, દૂધની ડેરી |
| મુખ્ય વ્યવસાય | ખેતી, ખેતમજૂરી, પશુપાલન |
સરીખુર્દ ભારત દેશના પશ્ચિમ ભાગમાં આવેલા ગુજરાત રાજ્યના દક્ષિણ ભાગમાં આવેલા નવસારી જિલ્લામાં આવેલા કુલ ૬ (છ) તાલુકાઓ પૈકીના એક એવા ગણદેવી તાલુકાનું ગામ છે. સરીખુર્દ ગામમાં પ્રાથમિક શાળા, માધ્યમિક શાળા, આંગણવાડી, દુધની ડેરી, પંચાયતઘર જેવી સગવડો ઉપલબ્ધ થયેલ છે.
આ ગામના લોકો મુખ્યત્વે ખેતી, ખેતમજૂરી તેમ જ પશુપાલનનો વ્યવસાય કરી પોતાનું ગુજરાન ચલાવે છે.
આ ગામ અમલસાડ રેલ્વે સ્ટેશનથી ૩ (ત્રણ) કિલોમીટર જેટલા અંતરે પશ્ચિમ-દક્ષિણ દિશામાં આવેલું છે.
ફળિયા
[ફેરફાર કરો]- દેસાઈ ફળિયું
- કોળીવાડ
- હરિજનવાસ
- હળપતિવાસ
- કીકલી ફળિયુ
| આ ગુજરાતના ગામ સંબંધિત લેખ નાનો છે. તમે તેને વિસ્તૃત કરીને વિકિપીડિયાને મદદ કરી શકો છો. |