વિજ્ઞાન: આવૃત્તિઓ વચ્ચેનો તફાવત
Nikunj3121994 (ચર્ચા | યોગદાન) Black hole image |
Gazal world (ચર્ચા | યોગદાન) સુધારા વધારા |
||
લીટી ૧: | લીટી ૧: | ||
{{સુધારો}} |
{{સુધારો}} |
||
{{sci-stub}} |
{{sci-stub}} |
||
[[ચિત્ર:Bohratommodel.png|thumb|307px|[[પરમાણુ]]નું [[બ્હોર પરમાણુ મૉડેલ|બ્હોર મૉડેલ]], [[વિજ્ઞાન નો ઇતિહાસ|વિજ્ઞાન ના ઇતિહાસ]]માં રજુ થયેલા અનેક વાદની જેમ [[પ્રયોગ|પ્રયોગો]] દ્વારા પ્રથમ રજુ અને પાછળથી કઇંક અંશે ખોટું સાબિત થયું હતું.]] |
[[ચિત્ર:Bohratommodel.png|thumb|307px|[[પરમાણુ]]નું [[બ્હોર પરમાણુ મૉડેલ|બ્હોર મૉડેલ]], [[વિજ્ઞાન નો ઇતિહાસ|વિજ્ઞાન ના ઇતિહાસ]]માં રજુ થયેલા અનેક વાદની જેમ [[પ્રયોગ|પ્રયોગો]] દ્વારા પ્રથમ રજુ અને પાછળથી કઇંક અંશે ખોટું સાબિત થયું હતું.]] |
||
* [[વૈજ્ઞાનિક પદ્ધતિ]] : જે જ્ઞાનને વર્ગીકૃત કરી સમજવાની પ્રક્રિયા છે. |
|||
'''વિજ્ઞાન''' એટલે એક એવી પદ્ધતિ કે જેમાં ભૌતિક વિશ્વ અંગે અનુભવજન્ય જ્ઞાન મેળવી, તેનું વ્યવસ્થિત વર્ગીકરણ અને પરીક્ષણ કરી, કાર્ય-કારણની સમજૂતી આપતાં સ્પષ્ટીકરણો, સિદ્ધાંતો તથા આગાહીઓ વિકસાવવાનો પ્રયત્ન થાય છે. વિજ્ઞાનમાં એકલદોકલ ઘટનાઓ કરતાં જુદી જુદી ઘટનાઓમાં દેખાતી નિયમિતતા (રેગ્યુલારિટી અથવા પેટર્ન) શોધી તેમના ખુલાસા કે સ્પષ્ટીકરણ પ્રત્યે વિશેષ ધ્યાન આપવામાં આવે છે.<ref name=patel>{{cite magazine |first=પટેલ |last=પ્રવીણ જ. |magazine=નવનીત સમર્પણ |editor-last=દોશી |editor-first=દીપક |date=સપ્ટેમ્બર ૨૦૧૭ |publisher=ભારતીય વિદ્યા ભવન |location=મુંબઈ |pages=૮૭-૮૮}}</ref> |
|||
* ઉપર જણાવેલ પ્રક્રિયા દ્વારા ભેગું કરેલ જ્ઞાન. |
|||
વિજ્ઞાન ના ક્ષેત્રોનું મુખ્ય બે પરિમાણ માં [[વર્ગીકરણ]] થઇ શકે છે. |
|||
* [[શુદ્ધ વિજ્ઞાન|શુદ્ધ]](નિયમો અને વાદો નું ઘડતર) ની સામે [[વ્યવહારુ વિજ્ઞાન|વ્યવહારુ]](નિયમોનો રોજીંદી જીંદગીમાં માનવની જરૂરિયાતો પૂરી પાડવામાં ઉપયોગ.) |
|||
* [[પ્રકૃતિ વિજ્ઞાન|પ્રકૃતિ]](કુદરતમાં જોવા મળતી ઘટનાઓનો અભ્યાસ) ની સામે [[સમાજ વિજ્ઞાન|સમાજ]](મનુષ્યના વર્તન અને સમાજનો અભ્યાસ) |
|||
== વિજ્ઞાન ના ક્ષેત્રો == |
== વિજ્ઞાન ના ક્ષેત્રો == |
||
વિજ્ઞાનના મુખ્ય બે ક્ષેત્રો અસ્તિત્વ ધરાવે છે: (૧) નૈસર્ગિક વિજ્ઞાનો અને (૨) સામાજિક વિજ્ઞાનો. નૈસર્ગિક વિજ્ઞાનમાં [[ખગોળ શાસ્ત્ર]], [[રસાયણ શાસ્ત્ર]], [[ભૌતિક શાસ્ત્ર]], ભૂસ્તરશાસ્ત્ર વગેરેનો સમાવેશ થાય છે જ્યારે સામાજિક વિજ્ઞાનોમાં સમાજશાસ્ત્ર, અર્થશાસ્ત્ર, રાજ્યશાસ્ત્ર, માનવનૃવંશશાસ્ત્ર, માનવશાસ્ત્ર વગેરેની ગણના થાય છે. ગણિત અને તર્કશાસ્ત્ર જેવાં શાસ્ત્રો વાસ્તવિક (એમ્પિરિકલ) હકીકતો ઉપર આધારિત ન હોવાથી તેમને ઔપચારિક (ફોર્મલ) વિજ્ઞાનો કહેવામાં આવે છે. તે જ રીતે ઈજનેરી વિજ્ઞાન, વૈદકશાસ્ત્ર (મૅડિકલ) અગેરેને વ્યવહારુ (એપ્લાઈડ) વિજ્ઞાનો ગણવામાં આવે છે. આમ, વિજ્ઞાનનું વિષયવસ્તુ અલગ અલગ હોવાથી વિજ્ઞાનની અનેક શાખા-પ્રશાખાઓ અસ્તિત્વમાં આવી છે, પરંતુ આ દરેક વિષયવસ્તુનો અભ્યાસ વૈજ્ઞાનિક પદ્ધતિય્જી થતો આવ્યો છે તેથી તે બધા વિજ્ઞાન તરીકે જ ઓળખાય છે.<ref name=patel/> |
|||
[[ચિત્ર:Black Hole Outflows From Centaurus A.jpg|thumb|Black hole]] |
|||
=== પ્રકૃતિ વિજ્ઞાન === |
=== પ્રકૃતિ વિજ્ઞાન === |
||
લીટી ૧૫: | લીટી ૧૩: | ||
* [[જીવ શાસ્ત્ર]] |
* [[જીવ શાસ્ત્ર]] |
||
* [[ખગોળ શાસ્ત્ર]] |
* [[ખગોળ શાસ્ત્ર]] |
||
* [[ભૂસ્તર શાસ્ત્ર]] |
|||
=== વ્યવહારુ વિજ્ઞાન === |
|||
=== સમાજ વિજ્ઞાન === |
|||
== વૈજ્ઞાનિકો == |
== વૈજ્ઞાનિકો == |
૦૪:૪૪, ૪ સપ્ટેમ્બર ૨૦૧૭ સુધીનાં પુનરાવર્તન
વિકિપીડિયાના માપદંડ મુજબ આ લેખને ઉચ્ચ કક્ષાનો બનાવવા માટે તેમાં સુધારો કરવાની જરુર છે. તેમાં ફેરફાર કરીને તેને સુધારવામાં અમારી મદદ કરો. ચર્ચા પાના પર કદાચ આ બાબતે વધુ માહિતી મળી શકે છે. |
આ વિજ્ઞાન લેખ સ્ટબ છે. તમે તેને વિસ્તૃત કરીને વિકિપીડિયાને મદદ કરી શકો છો. |
વિજ્ઞાન એટલે એક એવી પદ્ધતિ કે જેમાં ભૌતિક વિશ્વ અંગે અનુભવજન્ય જ્ઞાન મેળવી, તેનું વ્યવસ્થિત વર્ગીકરણ અને પરીક્ષણ કરી, કાર્ય-કારણની સમજૂતી આપતાં સ્પષ્ટીકરણો, સિદ્ધાંતો તથા આગાહીઓ વિકસાવવાનો પ્રયત્ન થાય છે. વિજ્ઞાનમાં એકલદોકલ ઘટનાઓ કરતાં જુદી જુદી ઘટનાઓમાં દેખાતી નિયમિતતા (રેગ્યુલારિટી અથવા પેટર્ન) શોધી તેમના ખુલાસા કે સ્પષ્ટીકરણ પ્રત્યે વિશેષ ધ્યાન આપવામાં આવે છે.[૧]
વિજ્ઞાન ના ક્ષેત્રો
વિજ્ઞાનના મુખ્ય બે ક્ષેત્રો અસ્તિત્વ ધરાવે છે: (૧) નૈસર્ગિક વિજ્ઞાનો અને (૨) સામાજિક વિજ્ઞાનો. નૈસર્ગિક વિજ્ઞાનમાં ખગોળ શાસ્ત્ર, રસાયણ શાસ્ત્ર, ભૌતિક શાસ્ત્ર, ભૂસ્તરશાસ્ત્ર વગેરેનો સમાવેશ થાય છે જ્યારે સામાજિક વિજ્ઞાનોમાં સમાજશાસ્ત્ર, અર્થશાસ્ત્ર, રાજ્યશાસ્ત્ર, માનવનૃવંશશાસ્ત્ર, માનવશાસ્ત્ર વગેરેની ગણના થાય છે. ગણિત અને તર્કશાસ્ત્ર જેવાં શાસ્ત્રો વાસ્તવિક (એમ્પિરિકલ) હકીકતો ઉપર આધારિત ન હોવાથી તેમને ઔપચારિક (ફોર્મલ) વિજ્ઞાનો કહેવામાં આવે છે. તે જ રીતે ઈજનેરી વિજ્ઞાન, વૈદકશાસ્ત્ર (મૅડિકલ) અગેરેને વ્યવહારુ (એપ્લાઈડ) વિજ્ઞાનો ગણવામાં આવે છે. આમ, વિજ્ઞાનનું વિષયવસ્તુ અલગ અલગ હોવાથી વિજ્ઞાનની અનેક શાખા-પ્રશાખાઓ અસ્તિત્વમાં આવી છે, પરંતુ આ દરેક વિષયવસ્તુનો અભ્યાસ વૈજ્ઞાનિક પદ્ધતિય્જી થતો આવ્યો છે તેથી તે બધા વિજ્ઞાન તરીકે જ ઓળખાય છે.[૧]