ખલીલ ધનતેજવી
દેખાવ
ખલીલ ધનતેજવી | |
|---|---|
ખલીલ ધનતેજવી | |
| જન્મ | ખલીલ ઇસ્માઇલ મકરાણી ૧૨ ડિસેમ્બર ૧૯૩૫ ધનતેજ |
| મૃત્યુ | ૪ એપ્રિલ ૨૦૨૧ (ઉંમર 85) વડોદરા |
| અંતિમ સ્થાન | વડોદરા |
| વ્યવસાય | કવિ, લેખક, પત્રકાર, પ્રેસ અને ચલચિત્ર નિર્માતા |
| ભાષા | ગુજરાતી, ઉર્દૂ |
| રાષ્ટ્રીયતા | ભારત |
| શિક્ષણ | ધોરણ ૪ |
| નોંધપાત્ર પુરસ્કારો |
|
| સહી | |
ખલીલ ધનતેજવી (મૂળ નામ: ખલીલ ઇસ્માઇલ મકરાણી[૧]) ગુજરાતી અને ઉર્દૂ ગઝલકાર હતા.[૨]
જીવન
[ફેરફાર કરો]
તેમનો જન્મ વડોદરા જિલ્લાના ધનતેજ ગામમાં ૧૨ ડિસેમ્બર ૧૯૩૫ના રોજ થયો હતો.[૩] તેમણે ૪ ધોરણ સુધીનું જ શિક્ષણ મેળવ્યું હતું.[૩][૪]
ખલીલ ધનતેજવી સાહિત્યની સાથે સાથે પત્રકારત્વ, પ્રિન્ટિંગ પ્રેસ અને ચલચિત્ર નિર્માણ સાથે સંકળાયેલા હતા.[૧]
૪ એપ્રિલ ૨૦૨૧ના રોજ વડોદરા ખાતે તેમનું અવસાન થયું હતું.[૫]
સર્જન
[ફેરફાર કરો]તેમનું કેટલુંક સર્જન નીચે પ્રમાણે છે.[૧]
ગઝલસંગ્રહ
[ફેરફાર કરો]- સાદગી
- સારાંશ (૨૦૦૮)
- સરોવર (૨૦૧૮)
- સોગાત
- સૂર્યમુખી
- સાયબા
- સાંવરિયો
- સગપણ
- સોપાન
- સારંગી
નવલકથા
[ફેરફાર કરો]- ડો. રેખા (૧૯૭૪)
- તરસ્યાં એકાંત (૧૯૮૦)
- મીણની આંગળીએ સૂરજ ઊગ્યો (૧૯૮૪)
- લીલા પાંદડે પાનખર (૧૯૮૬)
- સન્નાટાની ચીસ (૧૯૮૭)
- સાવ અધૂરા લોક (૧૯૯૧)
- લીલોછમ તડકો (૧૯૯૪)
પુરસ્કારો
[ફેરફાર કરો]તેમને ૨૦૦૪માં કલાપી પુરસ્કાર અને ૨૦૧૩માં વલી ગુજરાતી ગઝલ પુરસ્કાર પ્રાપ્ત થયો હતો.[૨] ૨૦૧૯માં તેમને નરસિંહ મહેતા પુરસ્કાર પ્રાપ્ત થયો હતો.[૬] સાહિત્ય અને શિક્ષણ ક્ષેત્રે તેમના યોગદાન બદલ તેમને ૨૦૨૨ માં ભારત સરકાર દ્વારા મરણોપરાંત પદ્મશ્રી નાગરિક સન્માનથી સન્માનિત કરવામાં આવ્યા હતા.[૭]
સંદર્ભ
[ફેરફાર કરો]- 1 2 3 ડૉ. કિરીટ એચ. શુક્લ, સંપાદક (૨૦૦૮). ગુજરાતી સાહિત્યકાર પરિચયકોશ (૨જી સંવર્ધિત આવૃત્તિ). ગાંધીનગર: ગુજરાત સાહિત્ય અકાદમી. p. ૪૭૮.
- 1 2 "Khalil Dhantejvi to be presented Vali Gujarati Award". DeshGujarat (અમેરિકન અંગ્રેજીમાં). ૩૦ સપ્ટેમ્બર ૨૦૧૫. મેળવેલ ૧ મે ૨૦૧૮.
{{cite news}}: Check date values in:|access-date=and|date=(મદદ) - 1 2 "Poet to donate 1.5 lakh aid to poor students on his birthday - Times of India". The Times of India. ૨૯ જૂન ૨૦૧૨. મેળવેલ ૧૫ મે ૨૦૧૮.
{{cite news}}: Check date values in:|access-date=and|date=(મદદ) - ↑ "Vadodara to host two-day theatre festival in first week of July! - Times of India". The Times of India. મેળવેલ ૧ મે ૨૦૧૮.
{{cite news}}: Check date values in:|access-date=(મદદ) - ↑ "2019ના નરસિંહ મહેતા એવોર્ડ વિજેતા લોકપ્રિય શાયર ખલીલ ધનતેજવીનું અવસાન". www.gujaratsamachar.com. મૂળ માંથી ૪ એપ્રિલ ૨૦૨૧ પર સંગ્રહિત. મેળવેલ ૪ એપ્રિલ ૨૦૨૧.
{{cite web}}: Check date values in:|access-date=and|archive-date=(મદદ) - ↑ "2019નો નરસિંહ મહેતા એવોર્ડ લોકપ્રિય શાયર ખલીલ ધનતેજવીને…." chitralekha. 3 September 2019. મેળવેલ 21 September 2019.
{{cite web}}: Check date values in:|access-date=and|date=(મદદ) - ↑ "Padma Awards 2022 announced". Press Information Bureau. 2022-01-25. મેળવેલ 2022-01-26.
{{cite web}}: Check date values in:|access-date=and|date=(મદદ)
બાહ્ય કડીઓ
[ફેરફાર કરો]| આ સાહિત્યને લગતો નાનો લેખ છે. તમે તેને વિસ્તૃત કરીને વિકિપીડિયાને મદદ કરી શકો છો. |