ગંધાર

વિકિપીડિયામાંથી

ગંધારભારતીય સંગીત શૈલીના સ્વર સપ્તક પૈકીનો તૃતિય સ્વર છે. આ સ્વર નો ઉચ્ચાર 'ગ' છે. ભરતનાટ્યમમાં સાતેય સ્વરના ભાવ રસનું વર્ણન કરાયું છે તે મુજબ ૠષભની જેમ ગંધાર સ્વર પણ ક્રોધ અને રૌદ્ર ભાવ રસનો દ્યોતક છે.[૧]

સંદર્ભ[ફેરફાર કરો]