નિષાદ

વિકિપીડિયામાંથી

નિષાદભારતીય સંગીત શૈલીના સ્વર સપ્તક પૈકીનો સપ્તમ સૂર છે. આ સ્વર નો ઉચ્ચાર 'ની' છે. ભરતનાટ્યમ મુજબ આ સ્વર રુદન અને કરુમ રસનો દ્યોતક છે. [૧]

સંદર્ભ[ફેરફાર કરો]