અગલોડ (તા. વિજાપુર)

વિકિપીડિયામાંથી
(અગલોડ તીર્થ (જૈન) થી અહીં વાળેલું)
અગલોડ (તા. વિજાપુર)
—  ગામ  —
અગલોડ (તા. વિજાપુર)નું
ગુજરાત અને ભારતમાં સ્થાન
અક્ષાંશ-રેખાંશ 23°39′58″N 72°41′00″E / 23.6661246°N 72.6833152°E / 23.6661246; 72.6833152
દેશ ભારત
રાજ્ય ગુજરાત
જિલ્લો મહેસાણા
તાલુકો વિજાપુર
અધિકૃત ભાષા(ઓ) ગુજરાતી,હિંદી[૧]
સમય ક્ષેત્ર ભારતીય માનક સમય (+૦૫:૩૦)
વિસ્તાર

• ઉંચાઇ


• 15 metres (49 ft)

સગવડો પ્રાથમિક શાળા, પંચાયતઘર, આંગણવાડી, દૂધની ડેરી
મુખ્ય વ્યવસાય ખેતી, ખેતમજૂરી, પશુપાલન
મુખ્ય ખેતપેદાશો ઘઉં, બાજરી, જીરુ, વરિયાળી, કપાસ, દિવેલી, શાકભાજી
કોડ
  • • પીન કોડ • ૩૮૨ ૮_ _
    • ફોન કોડ • +૦૨૪૩૬
    વાહન • જીજે - ૦૨

અગલોડ (તા. વિજાપુર) ભારત દેશના પશ્ચિમ ભાગમાં આવેલા ગુજરાત રાજ્યના ઉત્તર ભાગમાં આવેલા મહેસાણા જિલ્લામાં આવેલા કુલ ૧૦ (દસ) તાલુકાઓ પૈકીના એક એવા વિજાપુર તાલુકામાં આવેલું એક ગામ છે. અગલોડ ગામના લોકોનો મુખ્ય વ્યવસાય ખેતી, ખેતમજૂરી તેમ જ પશુપાલન છે. આ ગામમાં મુખ્યત્વે ઘઉં, જીરુ, વરિયાળી, બાજરી, કપાસ, દિવેલી તેમ જ શાકભાજીના પાકની ખેતી કરવામાં આવે છે. આ ગામમાં પ્રાથમિક શાળા, પંચાયતઘર, આંગણવાડી તેમ જ દૂધની ડેરી જેવી સવલતો પ્રાપ્ય થયેલી છે.

અગલોડ જૈન તીર્થ[ફેરફાર કરો]

અગલોડ જૈન તીર્થ ૧૫૧ સેમી. ઊંચી ભગવાન વૌપૂજ્યસ્વામીની પદ્માસન મુદ્રામાં સ્થાપિત પ્રતિમા માટે પ્રસિદ્ધ છે. મુખ્ય મંદિરની નજીકમાં મણીભદ્રવીર મંદિર પણ જોઇ શકાય છે. આ મંદિર સિદાના માટે એક આદર્શ સ્થળ છે. આ મંદિરને ગુજરાતનાં સૌથી લોકપ્રિય મંદિરોમાં ગણવામાં આવે છે.[સંદર્ભ આપો]