ઉસરડ (તા. સિહોર)
દેખાવ
| ઉસરડ (તા. સિહોર) | |||||
| — ગામ — | |||||
| અક્ષાંશ-રેખાંશ | 21°44′57″N 71°56′05″E / 21.749136°N 71.934772°E | ||||
| દેશ | |||||
| રાજ્ય | ગુજરાત | ||||
| જિલ્લો | ભાવનગર | ||||
| અધિકૃત ભાષા(ઓ) | ગુજરાતી,હિંદી | ||||
|---|---|---|---|---|---|
| સમય ક્ષેત્ર | ભારતીય માનક સમય (+૦૫:૩૦) | ||||
|
કોડ
| |||||
ઉસરડ ભારત દેશના પશ્ચિમ ભાગમાં આવેલા ગુજરાત રાજ્યના સૌરાષ્ટ્ર પ્રાંતના ભાવનગર જિલ્લાના સિહોર તાલુકામાં આવેલું એક ગામ છે. આ ગામમાં આંગણવાડી, પ્રાથમિક શાળા, પંચાયત ઘર તેમ જ દૂધની ડેરી જેવી સગવડો છે. ગામના લોકોનો મુખ્ય વ્યવસાય ખેતી, પશુપાલન જ સરકારી સેવા છે. અહીં પ્રાથમિક આરોગ્યય કેન્દ્રની સુવિધાા પણ છે.
ઉસરડ ગામમાં જાયારામ બાપાનું મંદિર આવેલું છે, જ્યાં મહા વદ પાંચમના દિવસે સંત વાણીનો લોકપ્રિય કાર્યક્રમ થાય છે.
| ||||||||||||||||
સંદર્ભ
[ફેરફાર કરો]| આ ગુજરાતના ગામ સંબંધિત લેખ નાનો છે. તમે તેને વિસ્તૃત કરીને વિકિપીડિયાને મદદ કરી શકો છો. |


