ભોળાદ (તા. સિહોર)
દેખાવ
| ભોળાદ (તા. સિહોર) | |||
| — ગામ — | |||
| અક્ષાંશ-રેખાંશ | 21°47′45″N 71°59′05″E / 21.795766°N 71.984811°E | ||
| દેશ | |||
| રાજ્ય | ગુજરાત | ||
| જિલ્લો | ભાવનગર | ||
| અધિકૃત ભાષા(ઓ) | ગુજરાતી,હિંદી | ||
|---|---|---|---|
| સમય ક્ષેત્ર | ભારતીય માનક સમય (+૦૫:૩૦) | ||
|
કોડ
| |||
ભોળાદ (તા. સિહોર) ભારત દેશના પશ્ચિમ ભાગમાં આવેલા ગુજરાત રાજ્યના સૌરાષ્ટ્ર પ્રાંતના ભાવનગર જિલ્લાના સિહોર તાલુકામાં આવેલું એક ગામ છે. આ ગામમાં આંગણવાડી, પ્રાથમિક શાળા, પંચાયત ઘર તેમ જ દૂધની ડેરી જેવી સગવડો છે. ગામના લોકોનો મુખ્ય વ્યવસાય ખેતી, ખેતમજૂરી તેમ જ પશુપાલન અને હીરા પોલિશિંગ(ઘસવા) છે. આ ઉપરાંત ગામમાં પ્રાચીન રામદેવપીર મંદિર, બહુચર માતાજીનું મંદિર અને ભવનાથ ભોળાનાથનું મંદિર આવેલું છે. અહીંયા ગામની નજીકથી GJ SH 36 હાઈવે પસાર થાય છે જેમાં વલ્લભીપુર-ભાવનગર જવાય છે.
| ||||||||||||||||
સંદર્ભ
[ફેરફાર કરો]| આ ગુજરાતના ગામ સંબંધિત લેખ નાનો છે. તમે તેને વિસ્તૃત કરીને વિકિપીડિયાને મદદ કરી શકો છો. |


