ભોળાદ (તા. સિહોર)

વિકિપીડિયામાંથી
ભોળાદ (તા. સિહોર)
—  ગામ  —
ભોળાદ (તા. સિહોર)નું
ગુજરાત અને ભારતમાં સ્થાન
અક્ષાંશ-રેખાંશ 21°47′45″N 71°59′05″E / 21.795766°N 71.984811°E / 21.795766; 71.984811
દેશ ભારત
રાજ્ય ગુજરાત
જિલ્લો ભાવનગર
અધિકૃત ભાષા(ઓ) ગુજરાતી,હિંદી[૧]
સમય ક્ષેત્ર ભારતીય માનક સમય (+૦૫:૩૦)
કોડ

ભોળાદ (તા. સિહોર) ભારત દેશના પશ્ચિમ ભાગમાં આવેલા ગુજરાત રાજ્યના સૌરાષ્ટ્ર પ્રાંતના ભાવનગર જિલ્લાના સિહોર તાલુકામાં આવેલું એક ગામ છે. આ ગામમાં આંગણવાડી, પ્રાથમિક શાળા, પંચાયત ઘર તેમ જ દૂધની ડેરી જેવી સગવડો છે. ગામના લોકોનો મુખ્ય વ્યવસાય ખેતી, ખેતમજૂરી તેમ જ પશુપાલન અને હીરા પોલિશિંગ(ઘસવા) છે. આ ઉપરાંત ગામમાં પ્રાચીન રામદેવપીર મંદિર, બહુચર માતાજીનું મંદિર અને ભવનાથ ભોળાનાથનું મંદિર આવેલું છે. અહીંયા ગામની નજીકથી GJ SH 36 હાઈવે પસાર થાય છે જેમાં વલ્લભીપુર-ભાવનગર જવાય છે.

સિહોર તાલુકાના ગામ અને તાલુકાનું ભૌગોલિક સ્થાન


સંદર્ભ[ફેરફાર કરો]