પલસાણા તાલુકો
પલસાણા તાલુકો | |
— તાલુકો — | |
અક્ષાંશ-રેખાંશ | |
દેશ | ભારત |
રાજ્ય | ગુજરાત |
જિલ્લો | સુરત |
અધિકૃત ભાષા(ઓ) | ગુજરાતી,હિંદી[૧] |
---|---|
સમય ક્ષેત્ર | ભારતીય માનક સમય (+૦૫:૩૦) |
પલસાણા તાલુકો ભારત દેશના પશ્ચિમ ભાગમાં આવેલા ગુજરાત રાજ્યના દક્ષિણ ભાગમાં આવેલા સુરત જિલ્લામાં આવેલો તાલુકો છે. પલસાણા આ તાલુકાનું મુખ્ય મથક છે.
જાણીતા વ્યક્તિઓ[ફેરફાર કરો]
- સંજીવ કુમાર (હરીભાઈ જરીવાલા) - ગુજરાતી મૂળના અને હિંદી ફિલ્મ જગતના જાણીતા અભિનેતા પલસાણા તાલુકામાં આવેલા નિયોલ ગામમાં તેમના મામાના ઘરે ઉછરીને મોટા થયા હતા.
પલસાણા તાલુકામાં આવેલાં ગામો[ફેરફાર કરો]
| ||||||||||||||||
|
બાહ્ય કડીઓ[ફેરફાર કરો]
- પલસાણા તાલુકા પંચાયતની વેબસાઇટ સંગ્રહિત ૨૦૧૬-૦૩-૨૫ ના રોજ વેબેક મશિન
આ નાનો લેખ છે. તમે તેને વિસ્તૃત કરીને વિકિપીડિયાને મદદ કરી શકો છો. |