પલસાણા તાલુકો
દેખાવ
પલસાણા તાલુકો | |
|---|---|
| દેશ | ભારત |
| રાજ્ય | ગુજરાત |
| જિલ્લો | સુરત |
| મુખ્ય મથક | પલસાણા |
| સમય વિસ્તાર | UTC+૫:૩૦ (IST) |
પલસાણા તાલુકો ભારત દેશના પશ્ચિમ ભાગમાં આવેલા ગુજરાત રાજ્યના દક્ષિણ ભાગમાં આવેલા સુરત જિલ્લામાં આવેલો તાલુકો છે. પલસાણા આ તાલુકાનું મુખ્ય મથક છે.
જાણીતા વ્યક્તિઓ
[ફેરફાર કરો]- સંજીવ કુમાર (હરીભાઈ જરીવાલા) - ગુજરાતી મૂળના અને હિંદી ફિલ્મ જગતના જાણીતા અભિનેતા પલસાણા તાલુકામાં આવેલા નિયોલ ગામમાં તેમના મામાના ઘરે ઉછરીને મોટા થયા હતા.
પલસાણા તાલુકામાં આવેલાં ગામો
[ફેરફાર કરો]
| ||||||||||||||||
|
બાહ્ય કડીઓ
[ફેરફાર કરો]- પલસાણા તાલુકા પંચાયતની વેબસાઇટ સંગ્રહિત ૨૦૧૬-૦૩-૨૫ ના રોજ વેબેક મશિન
| આ નાનો લેખ છે. તમે તેને વિસ્તૃત કરીને વિકિપીડિયાને મદદ કરી શકો છો. |



