ખોરવાડ (તા. ઉમરેઠ)
દેખાવ
| ખોરવાડ | |
| — ગામ — | |
| અક્ષાંશ-રેખાંશ | 22°42′00″N 73°07′00″E / 22.7°N 73.1167°E |
| દેશ | |
| રાજ્ય | ગુજરાત |
| જિલ્લો | આણંદ |
| તાલુકો | ઉમરેઠ |
| અધિકૃત ભાષા(ઓ) | ગુજરાતી,હિંદી |
|---|---|
| સમય ક્ષેત્ર | ભારતીય માનક સમય (+૦૫:૩૦) |
| સગવડો | પ્રાથમિક શાળા, પંચાયતઘર, આંગણવાડી, દૂધની ડેરી |
| મુખ્ય વ્યવસાય | ખેતી, ખેતમજૂરી, પશુપાલન |
| મુખ્ય ખેત-ઉત્પાદનો | ડાંગર, બાજરી, તમાકુ, બટાટા, શક્કરીયાં તેમજ શાકભાજી |
ખોરવાડ ભારત દેશના પશ્ચિમ ભાગમાં આવેલા ગુજરાત રાજ્યના ચરોતર પ્રદેશમાં આવેલા આણંદ જિલ્લામાં આવેલા ઉમરેઠ તાલુકામાં આવેલું એક ગામ છે. ખોરવાડ ગામના લોકોનો મુખ્ય વ્યવસાય ખેતી, ખેતમજૂરી તેમ જ પશુપાલન છે. આ ગામમાં મુખ્યત્વે ઘઉં, ડાંગર, બાજરી, તમાકુ, બટાટા, શક્કરીયાં, કેળાં તેમ જ અન્ય શાકભાજીના પાકની ખેતી કરવામાં આવે છે. આ ગામમાં પ્રાથમિક શાળા, માધ્યમિક તેમજ ઉચ્ચતર માધ્યમિક શાળા, પંચાયતઘર, આંગણવાડી તેમ જ દૂધની ડેરી જેવી સવલતો પ્રાપ્ય થયેલી છે.
ખોરવાડ ગામ મહી નદીના કિનારા પર આવેલું છે. ખોરવાડ ગામ જુદા જુદા પરાઓમાં વહેંચાયેલું છે. આ પરાંઓમાં મુખ્ય નવાપરા, ટીબલિયપુરા માલસર, નાગજીપરા, વાઘમાર વગેરેનો સમાવેશ થાય છે. અહીં આશાપુરા માતાજીનું મંદીર આવેલું છે.
| ||||||||||||||||
| આ ગુજરાતના ગામ સંબંધિત લેખ નાનો છે. તમે તેને વિસ્તૃત કરીને વિકિપીડિયાને મદદ કરી શકો છો. |
આશાપુરા વાડી આવેલ છે


