ચરમાળિયાદાદાનું મંદિર
દેખાવ
| ચરમાળિયાદાદાનું મંદિર | |
| — ગામ — | |
| અક્ષાંશ-રેખાંશ | 22°32′42″N 71°28′43″E / 22.545035°N 71.478483°E |
| દેશ | |
| રાજ્ય | ગુજરાત |
| જિલ્લો | સુરેન્દ્રનગર |
| તાલુકો | સાયલા |
| અધિકૃત ભાષા(ઓ) | ગુજરાતી,હિંદી |
|---|---|
| સમય ક્ષેત્ર | ભારતીય માનક સમય (+૦૫:૩૦) |
| સગવડો | પ્રાથમિક શાળા, પંચાયતઘર, આંગણવાડી, દૂધની ડેરી |
| મુખ્ય વ્યવસાય | ખેતી, ખેતમજૂરી, પશુપાલન |
| મુખ્ય ખેત-ઉત્પાદનો | ઘઉં, જીરુ, વરિયાળી, બાજરી, કપાસ, દિવેલા, રજકો, શાકભાજી |
ચરમાળિયાદાદાનું મંદિર ભારત દેશના પશ્ચિમ ભાગમાં આવેલા ગુજરાત રાજ્યના સૌરાષ્ટ્ર વિસ્તારમાં આવેલા સુરેન્દ્રનગર જિલ્લામાં આવેલા સાયલા તાલુકાના દેવગઢ ગામમાં આવેલું મંદિર છે. અહીં આસપાસના ક્ષેત્રમાં જ્યારે પણ કોઇને જીવ-જંતુ કરડ્યું હોય તો ચરમાળિયા દાદાની લોકો માનતા રાખે છે અને ઝેર ઉતરી જાય છે એમ લોકવાયકા છે. આ ધામમાં નાગપાંચમના દિવસે નિવેધ કરાય છે.
આ ધામ પાળીયાદ અને સુદામડા ગામ વચ્ચે ૧૨ કિલોમીટરના અંતરે આવેલું છે.
| આ નાનો લેખ છે. તમે તેને વિસ્તૃત કરીને વિકિપીડિયાને મદદ કરી શકો છો. |