જાફરપુરા (તા. ઝાલોદ)

વિકિપીડિયામાંથી
જાફરપુરા
—  ગામ  —
જાફરપુરાનું
ગુજરાત અને ભારતમાં સ્થાન
અક્ષાંશ-રેખાંશ 23°03′07″N 73°24′15″E / 23.051945°N 73.404164°E / 23.051945; 73.404164
દેશ ભારત
રાજ્ય ગુજરાત
જિલ્લો દાહોદ
તાલુકો ઝાલોદ
અધિકૃત ભાષા(ઓ) ગુજરાતી,હિંદી[૧]
સમય ક્ષેત્ર ભારતીય માનક સમય (+૦૫:૩૦)
સગવડો પ્રાથમિક શાળા, પંચાયતઘર, આંગણવાડી, દૂધની ડેરી
મુખ્ય વ્યવસાય ખેતી, ખેતમજૂરી, પશુપાલન
મુખ્ય ખેત-ઉત્પાદનો મકાઈ, ઘઉં, ડાંગર, મગ
શાકભાજી

જાફરપુરા (તા. ઝાલોદ) ભારત દેશના પશ્ચિમ ભાગમાં આવેલા ગુજરાત રાજ્યના મધ્ય પૂર્વ ભાગમાં આવેલા દાહોદ જિલ્લામાં આવેલા કુલ ૮ (આઠ) તાલુકાઓ પૈકીના એક એવા ઝાલોદ તાલુકાનું ગામ છે.આ ગામ જાફરપુરા ગામમાં ખાસ કરીને આદિવાસી લોકો વસે છે.અન્દાજે ૩૨૦૦ની વસ્તી રહે છે ગામમાં પ્રાથમિક શાળા, આંગણવાડી, પંચાયતઘર, વગેરે સવલતો પ્રાપ્ય છે. ગામના લોકો વ્યવસાયમાં મુખ્યત્વે ખેતી, ખેતમજૂરી, પશુપાલન જેવાં કાર્યો કરે છે. મકાઈ, ઘઉં, ડાંગર,અડદ, અન્ય કઠોળ તેમ જ શાકભાજી આ ગામનાં મુખ્ય ખેત-ઉત્પાદનો છે.આ ગામમા તળાવની નજીક ગામની દેવી ગણાતી સાવન માતાનુ મંદિર આવેલું છે ગામમા સાક્ષરતાનો દર લગભગ ૮૦ ટકા છે તેમા નર ૮૦ ટકા છે જયારે નારી ૬૯ ટકા છે ગામની પૂર્વે ગામડી ગામ આવેલુ છે ગામની પશ્ચિમે ચિતોડીયા ગામ આવેલુ છે ઉતરે શંકરપુરા ગામ આવેલુ છે દક્ષિણે વગેલા ગામ આવેલુ છે.