રોહિણી

વિકિપીડિયાથી
સીધા આના પર જાવ: ભ્રમણ, શોધો

ભારતીય ઉપખંડના સૌથી મહત્વના અને પુરાણા એવા હિંદુ ધર્મના મહાકાવ્ય ગ્રંથ મહાભારતમાં વર્ણવ્યા મુજબ રોહિણી બલરામની માતા હતી. જ્યારે બલરામ યશોદાના પેટમા હતા ત્યારે યોગમાયાએ સંકર્ષણની ક્રીયા દ્વારા બલરામને રોહિણીના ગર્ભમા મુક્યો. માટે બલરામનું એક નામ સંકર્ષણની પણ છે.

વ્યક્તિગત સાધનો
નામાવકાશો

ભિન્ન રૂપો
ક્રિયાઓ
ભ્રમણ
સાધન પેટી
અન્ય ભાષાઓમાં