અહીં નાગદેવતાનું ખુબ જ પ્રાચીન, નયનરમ્ય મંદિર આવેલું છે. મંદિરની નજીકમાં એક પગથીયા વાળી પ્રાચીન વાવ પણ આવેલી છે. ૨૦૧૨ ની સાલમા મંદિર નવુ બનાવેલ છે. લોકવાયકા છે કે નગડીયા ગામ ઇ.સ. સંવત ૧૬૨૪માં, બકોત્રા પરીવારના વડીલે, નાગદેવતાની આજ્ઞાથી ગામનું તોરણ બંધાવી વસાવેલુ.[૨]
↑"તા.પં.વંથલી, વેબસાઈટ". મૂળ માંથી 2013-06-28 પર સંગ્રહિત. મેળવેલ 2013-12-29.{{cite web}}: Check date values in: |access-date= and |archive-date= (મદદ)
↑આ માહીતી નગડીયા ગામમાં મંદીર પર લગાડેલી તક્તી પરથી લીધેલી છે.
આ ગુજરાતના ગામ સંબંધિત લેખ નાનો છે. તમે તેને વિસ્તૃત કરીને વિકિપીડિયાને મદદ કરી શકો છો.