લખાણ પર જાઓ

પરિણામોમાં શોધો

જુઓ: (પહેલાનાં ૨૦ | ) (૨૦ | ૫૦ | ૧૦૦ | ૨૫૦ | ૫૦૦)
  • Thumbnail for ભોયણી જૈન તીર્થ
    ભોયણી જૈન તીર્થ એ ભારત દેશના પશ્ચિમ ભાગમાં આવેલા ગુજરાત રાજ્યના ઉત્તર ભાગમાં કડી નજીક આવેલ એક જૈન તીર્થ છે, જે દેત્રોજ તાલુકાના ભોયણી ગામ ખાતે આવેલ છે...
    ૩ KB (૧૫૯ શબ્દો) - ૦૮:૧૩, ૨૭ જુલાઇ ૨૦૨૨
  • Thumbnail for શંખેશ્વર જૈન તીર્થ
    શંખેશ્વર જૈન તીર્થ ગુજરાત રાજ્યના પાટણ જિલ્લામાં શંખેશ્વર ખાતે આવેલું જૈન તીર્થ સ્થળ છે. આ મંદિરના મૂળનાયક તીર્થંકર પાર્શ્વનાથ છે. આ સ્થળ ૧૨૫ સે.મી. ઊંચી...
    ૪ KB (૨૧૩ શબ્દો) - ૦૩:૩૯, ૨૮ સપ્ટેમ્બર ૨૦૨૨
  • Thumbnail for તીર્થ પટ
    તીર્થ પટ (હિંદી तीर्थ पट) એ ધાર્મિક નકશો છે. શ્વેતાંબર જૈન પંથમાં તીર્થસ્થાનો દર્શાવવા માટે તેનો ઉપયોગ થાય છે. તીર્થ પટએ સામાન્ય નકશાથી અલગ હોય છે અને...
    ૩ KB (૧૬૮ શબ્દો) - ૧૪:૦૫, ૨૭ મે ૨૦૨૧
  • Thumbnail for કલાપી તીર્થ
    કલાપી તીર્થ અથવા કલાપી તીર્થ સંગ્રહાલય ગુજરાતી ભાષાના સાહિત્યકાર કવિ કલાપીની યાદમાં બનાવવામાં આવેલું કલાપીના જીવન સાથે સંબંધ ધરાવતી ચીજોનું સંગ્રહાલય છે...
    ૭ KB (૩૭૨ શબ્દો) - ૧૧:૫૧, ૧૬ જુલાઇ ૨૦૨૧
  • ગાંધી તીર્થ (ગાંધી રીસર્ચ ફાઉન્ડેશન) એ એક સંશોધન સંસ્થા તથા મહાત્મા ગાંધી આધારિત સંગ્રહાલય છે. આ સંસ્થા ભારતના મહારાષ્ટ્રના જલગાંવમાં આવેલી છે. તેની શરૂઆત...
    ૭ KB (૨૯૧ શબ્દો) - ૦૩:૩૦, ૪ ઓગસ્ટ ૨૦૨૩
  • કોબા તીર્થ ભારત દેશના ગુજરાત રાજ્યમાં આવેલ ગાંધીનગર જિલ્લાના કોબા ગામમાં આવેલ એક પ્રસિદ્ધ જૈન તીર્થસ્થળ છે. તીર્થંકર મહાવીર ભગવાનને સમર્પિત દેરાસર સાબરમતી...
    ૨ KB (૯૮ શબ્દો) - ૧૪:૧૭, ૨૬ મે ૨૦૨૧
  • રામસણ તીર્થ એક જૈન તીર્થ છે, જે ભારત દેશના પશ્ચિમ ભાગમાં આવેલા ગુજરાત રાજ્યના ઉત્તર ભાગમાં આવેલા બનાસકાંઠા જિલ્લામાં આવેલા ડીસા તાલુકામાં આવેલું છે. આ...
    ૩ KB (૧૫૯ શબ્દો) - ૧૨:૧૩, ૨૬ ઓગસ્ટ ૨૦૨૧
  • ઘંબૂ તીર્થ ગુજરાત રાજ્યના મહેસાણામાં સ્થિત છે. આ લોકપ્રિય જૈન તીર્થસ્થળ મહેસાણા જિલ્લાના ઘંબૂ ખાતે આવેલું છે. ગંબીરા પાર્શ્‍વનાથને સમર્પિત આ તીર્થ અહીંનું...
    ૯૦૮ byte (૪૪ શબ્દો) - ૦૧:૨૪, ૯ માર્ચ ૨૦૧૩
  • રુણી તીર્થ ગુજરાત રાજ્યના મહેસાણામાં રુણી ગામ ખાતે આવેલું તીર્થ છે. આ તીર્થ ૧૨૬ સેમી ઊંચી ભગવાન ગોડીજી પાર્શ્‍વનાથની સફેદ પ્રતિમા માટે પ્રખ્યાત છે. આ મૂર્તિ...
    ૧ KB (૬૦ શબ્દો) - ૧૦:૪૨, ૨૬ ડિસેમ્બર ૨૦૨૧
  • ભક્તિસ્વરૂપ તીર્થ મહારાજ નો (દેવનાગરી:भक्तिस्वरूप तीर्थ महाराज) જન્મ ૧૯૪૨માં તમિલ નાડુમાં થયો હતો. ૧૯૮૭માં તેઓએ એ.સી. ભક્તિવેદાંત સ્વામી પ્રભુપાદ દ્વારા...
    ૨ KB (૮૮ શબ્દો) - ૨૧:૩૩, ૨૩ જાન્યુઆરી ૨૦૨૨
  • શંખેશ્વરધામ કામણ તીર્થ ભારત દેશના પશ્ચિમ ભાગમાં આવેલા મહારાષ્ટ્ર રાજ્યના મુંબઈ નજીક આવેલું એક જૈનોનું ધાર્મિક સ્થળ છે. આ સ્થળ બોરીવલીથી ભીંવડી જતા માર્ગ...
    ૩ KB (૧૭૭ શબ્દો) - ૧૩:૦૩, ૧૭ જુલાઇ ૨૦૨૧
  • કલિકુંડ તીર્થ, ધોળકા જૈન ધર્મનું એક મહત્ત્વનું તીર્થ છે, જે અમદાવાદ જિલ્લાના ધોળકા ખાતે આવેલ છે. કલિ પર્વત અને કુંડ સરોવર વચ્ચેની જગ્યામાં આ પરિસર આવેલ...
    ૩ KB (૧૬૪ શબ્દો) - ૧૧:૫૧, ૧૬ જુલાઇ ૨૦૨૧
  • મોહનખેડા જૈન તીર્થ ભારત દેશના મધ્ય ભાગમાં આવેલ મધ્ય પ્રદેશ રાજ્યમાં આવેલ ઈતિહાસને માટે પ્રખ્યાત રહેલા પરમાર રાજવંશ દ્વારા સ્થાપિત રજવાડાના ધાર જિલ્લાના...
    ૯ KB (૪૭૮ શબ્દો) - ૦૦:૩૭, ૪ જુલાઇ ૨૦૧૭
  • (હિન્દી:बावनगजा) મધ્ય પ્રદેશ રાજ્યના બડવાની જિલ્લામાં આવેલ એક પ્રસિદ્ધ જૈન તીર્થ છે. અહીંનું મુખ્ય આકર્ષણ પહાડના પથ્થરને કોતરીને બનાવવામાં આવેલ પ્રથમ તીર્થંકર...
    ૨ KB (૬૮ શબ્દો) - ૦૭:૫૬, ૧૭ એપ્રિલ ૨૦૧૮
  • Thumbnail for ભાલકા તીર્થ
    ભાલકા તીર્થ ભારત દેશના ગુજરાત રાજ્યના સૌરાષ્ટ્ર પ્રદેશમાં પ્રભાસ ક્ષેત્રમાં વેરાવળ શહેર ખાતે આવેલ છે. સોમનાથ મંદિરથી ૪ કિલોમીટર દૂર સ્થિત આ તીર્થ વિશે...
    ૫ KB (૧૭૨ શબ્દો) - ૨૨:૩૫, ૩૦ જુલાઇ ૨૦૨૩
  • Thumbnail for ખડોતિયા જૈન તીર્થ
    ખડોતિયા જૈન તીર્થ ભારત દેશના મધ્ય પ્રદેશ રાજ્યમાં આવેલા ઈંદોર શહેરથી ૪૫ કિલોમીટર અંતરે દેપાલપુર તાલુકાના ખડોતિયા ગામમાં આવેલું જૈન તીર્થ છે. આ જૈન મંદિરમાં...
    ૨ KB (૫૩ શબ્દો) - ૦૬:૧૮, ૧૦ જુલાઇ ૨૦૨૧
  • ભક્તિબલ્લભ તીર્થ ગોસ્વામીનો જન્મ રામનવમીના શુભ દિવસે આસામમાં થયો હતો. ૧૯૪૭માં તેઓ શ્રી ચૈતન્ય ગૌડીય મઠ સાથે જોડાયા અને ૧૯૬૧માં સંન્યાસ લીધો. ૧૯૭૯માં શ્રી...
    ૧ KB (૭૧ શબ્દો) - ૦૩:૧૬, ૧૭ જુલાઇ ૨૦૨૧
  • જ્યારે શક સંવત મુજબ વર્ષના બીજા મહિનાનો ચૌદમો દિવસ છે. ચંન્દ્રુવા ડુંગર તીર્થ-કચ્છ જિલ્લો, આજે હજારો શ્રધ્ધાળુઓ યાત્રા કરવા આવે છે. નૃસિંહ ચૌદસ (વૈષ્ણવ...
    ૨ KB (૯૮ શબ્દો) - ૧૨:૪૫, ૧૭ જુલાઇ ૨૦૨૧
  • મહિનાનો સોળમો દિવસ છે. પોષી નવરાત્રી આરંભ ૧૮૯૩ - પાલિતાણામાં શેત્રુંજય તીર્થ પરની મોતીશાની ટૂક (સગાળ)ના નલિનીગુલ્મ દેરાસરની પ્રાણપ્રતિષ્ઠા. વર્ષ વિક્રમ...
    ૧ KB (૫૬ શબ્દો) - ૨૦:૨૫, ૪ જાન્યુઆરી ૨૦૨૦
  • Thumbnail for અગલોડ (તા. વિજાપુર)
    પંચાયતઘર, આંગણવાડી તેમ જ દૂધની ડેરી જેવી સવલતો પ્રાપ્ય થયેલી છે. અગલોડ જૈન તીર્થ ૧૫૧ સેમી. ઊંચી ભગવાન વૌપૂજ્યસ્વામીની પદ્માસન મુદ્રામાં સ્થાપિત પ્રતિમા માટે...
    ૩ KB (૧૧૫ શબ્દો) - ૧૭:૧૩, ૧૬ જુલાઇ ૨૦૨૧
  • અખાના છપ્પા અખો ​ તીર્થ અંગ તીર્થા કોટિ હરિજન ચરણ, કૃપા હશે તે જાશે શરણ; બારે કાળે હરિજન હૃદે, હરિ બોલાવે તે જના વદે; મહા મોટા જનનો પ્રતાપ, અખા થાય હરિ
  • ઓવારા નવાણના, જ્યાં નીર ભરતી નાર; જોયાં જુથ જુવતીતણાં,પણ ન જડી ભીમકકુમાર; તીર્થ જાત્રા જગન જાગ્રણ, જ્યાં સ્ત્રીઓનો સંવાય; અજાણ્યો થઇ જુએ બ્રાહ્મણ, શીશ ધુણીને
  • વસુમતી કે બાસુમતી નામના ચોખા માટે આ તપોવન ખ્યાતિ પામેલું છે. તે નામે એક તીર્થ. ( પુરાણ ) નર્મદા તટે આવેલું એક વન. (પૌરાણિક માન્યતા પ્રમાણે) નાસિક (મહારાષ્ટ્ર)
જુઓ: (પહેલાનાં ૨૦ | ) (૨૦ | ૫૦ | ૧૦૦ | ૨૫૦ | ૫૦૦)