સરાડીયા

વિકિપીડિયામાંથી
સરાડીયા
—  ગામ  —
સરાડીયાનું
ગુજરાત અને ભારતમાં સ્થાન
અક્ષાંશ-રેખાંશ 21°34′53″N 70°02′27″E / 21.581286°N 70.040824°E / 21.581286; 70.040824
દેશ ભારત
રાજ્ય ગુજરાત
જિલ્લો જૂનાગઢ
અધિકૃત ભાષા(ઓ) ગુજરાતી,હિંદી[૧]
સમય ક્ષેત્ર ભારતીય માનક સમય (+૦૫:૩૦)

સરાડીયા, ભારત દેશ ના પશ્ચિમ માં આવેલ ગુજરાત રાજ્ય ના સૌરાષ્ટ્ર માં આવેલ મહત્વ ના જુનાગઢ જિલ્લાના માણાવદર તાલુકાનું એક ગામ છે. આ ગામના લોકોનો મુખ્ય વ્યવસાય ખેતી, ખેતમજૂરી તેમ જ પશુપાલન છે. આ ગામમાં મુખ્યત્વે ઘઉં, બાજરી, કપાસ, મગફળી તેમ જ શાકભાજીના પાકની ખેતી કરવામાં આવે છે. આ ગામમાં પ્રાથમિક શાળા, પંચાયતઘર, આંગણવાડી તેમ જ દૂધની ડેરી જેવી સવલતો પ્રાપ્ય થયેલી છે.

વર્ષો પહેલાં જુનાગઢથી આ ગામ સુધી રેલ્વે લાઈનની સગવડ હતી. હાલ આ રેલ્વે લાઈન બંધ કરી દેવાઈ છે. જો કે ખંઢેર હાલતમાં રેલ્વે સ્ટેશન જોવા મળે છે.