જમણવાવ (તા. પાલીતાણા)
દેખાવ
| જમણવાવ (તા. પાલીતાણા) | |
| — ગામ — | |
| અક્ષાંશ-રેખાંશ | 21°34′15″N 71°48′15″E / 21.570730°N 71.804194°E |
| દેશ | |
| રાજ્ય | ગુજરાત |
| જિલ્લો | ભાવનગર |
| વસ્તી | ૫૧,૯૩૪ (૨૦૦૧) |
| અધિકૃત ભાષા(ઓ) | ગુજરાતી,હિંદી |
|---|---|
| સમય ક્ષેત્ર | ભારતીય માનક સમય (+૦૫:૩૦) |
| વિસ્તાર • ઉંચાઇ |
• 66 metres (217 ft) |
જમણવાવ (તા. પાલીતાણા) ભારતના ગુજરાત રાજ્યના ભાવનગર જિલ્લાના પાલીતાણા તાલુકામાં આવેલું એક ગામ છે[૧]. આ ગામના લોકોનો મુખ્ય વ્યવસાય ખેતી, ખેતમજૂરી તેમ જ પશુપાલન છે. પાલીતાણા શહેર નજીક હોવાથી મોટા ભાગના લોકો ધંધાર્થે પાલીતાણા જાય છે. આ ગામમાં મુખ્યત્વે ઘઉં, જીરુ, મગફળી, તલ, બાજરી, ચણા, કપાસ, દિવેલા, રજકો તેમ જ અન્ય શાકભાજીના પાકની ખેતી કરવામાં આવે છે. ગામમાં પ્રાથમિક શાળા, પંચાયતઘર, આંગણવાડી, ટપાલઘર, પાકા રસ્તા જેવી સવલતો પ્રાપ્ય થયેલી છે.[૧]
જોવાલાયક સ્થળો
[ફેરફાર કરો]ગામમાં ૫ મંદિરો આવેલા છે. નજીકમાં આવેલું શીતળામાનું મંદિર જોવાલાયક છે.
ઇતિહાસ
[ફેરફાર કરો]પહેલા ના સમય માં અહી એક વાવ (હાલ અનુપ્લબ્ધ) હતી. જે વટેમાર્ગુઓ પાલીતાણા શહેર ની મુલાકાતે આવતા એ લોકો ત્યાં જમણ કરવા માટે રોકાતા. માટે અહી સ્થિત વાવ એ જમણ ની વાવ તરીકે પ્રખ્યાત હતી.
આ પણ જુવો
[ફેરફાર કરો]
| ||||||||||||||||
|
સંદર્ભ
[ફેરફાર કરો]| આ ગુજરાતના ગામ સંબંધિત લેખ નાનો છે. તમે તેને વિસ્તૃત કરીને વિકિપીડિયાને મદદ કરી શકો છો. |


