લખાણ પર જાઓ

પાલીતાણા તાલુકો

વિકિપીડિયામાંથી
પાલીતાણા તાલુકો
નકશો
તાલુકાનો નકશો
દેશભારત
રાજ્યગુજરાત
જિલ્લોભાવનગર
મુખ્ય મથકપાલીતાણા
વસ્તી
 (૨૦૧૧)[]
  કુલ૨૩૦૨૭૧
  લિંગ પ્રમાણ
૯૫૮
  સાક્ષરતા
૬૩.૯%
સમય વિસ્તારUTC+૫:૩૦ (IST)

પાલીતાણા તાલુકો અથવા પાલિતાણા તાલુકો ભારતના ગુજરાત રાજ્યના ભાવનગર જિલ્લાનો તાલુકો છે. પાલીતાણા આ તાલુકાનું મુખ્ય મથક છે.

પાલીતાણા તાલુકામાં પાલીતાણાથી ૦.૫ કિમીના અંતરે ૬૦૩ મીટર ઊંચો શેત્રુંજય પર્વત આવેલો છે. શેત્રુંજી નદી આ તાલુકામાંથી પસાર થાય છે, તેના પર ત્રણેક કિમી. અંતરે સિંચાઈ માટેનો બંધ આવેલો છે.[]

પાલીતાણા તાલુકાના ગામો

[ફેરફાર કરો]
પાલીતાણા તાલુકાના ગામ અને તાલુકાનું ભૌગોલિક સ્થાન

આ પણ જુઓ

[ફેરફાર કરો]

સંદર્ભ

[ફેરફાર કરો]
  1. "Palitana Taluka Population, Religion, Caste Bhavnagar district, Gujarat - Census India". www.censusindia.co.in (અમેરિકન અંગ્રેજીમાં). મૂળ માંથી 2021-06-19 પર સંગ્રહિત. મેળવેલ ૯ ડિસેમ્બર ૨૦૧૭. {{cite web}}: Check date values in: |access-date= and |archive-date= (મદદ)
  2. "પાલિતાણા – Gujarati Vishwakosh – ગુજરાતી વિશ્વકોશ". મેળવેલ 2024-03-21. {{cite web}}: Check date values in: |access-date= (મદદ)

બાહ્ય કડીઓ

[ફેરફાર કરો]