ગારીયાધાર તાલુકો

વિકિપીડિયામાંથી
ગારીયાધાર તાલુકો
—  તાલુકો  —
ગારીયાધાર તાલુકોનું in ભારતમાં સ્થાન
અક્ષાંશ-રેખાંશ 21°19′N 71°21′E / 21.32°N 71.35°E / 21.32; 71.35
દેશ ભારત
રાજ્ય ગુજરાત
જિલ્લો ભાવનગર
મુખ્ય મથક ગારીયાધાર
વસ્તી

• ગીચતા

૧,૧૮,૨૭૬[૧] (૨૦૧૧)

• 244/km2 (632/sq mi)

લિંગ પ્રમાણ ૯૫૯ /
સાક્ષરતા ૭૫.૮૬% 
અધિકૃત ભાષા(ઓ) ગુજરાતી,હિંદી[૧]
સમય ક્ષેત્ર ભારતીય માનક સમય (+૦૫:૩૦)
વિસ્તાર 485.07 square kilometres (187.29 sq mi)

ગારીયાધાર તાલુકો ભારત દેશના પશ્ચિમ ભાગમાં આવેલા ગુજરાત રાજ્યના સૌરાષ્ટ્ર વિસ્તારમાં આવેલા જિલ્લાઓ પૈકીના એક એવા ભાવનગર જિલ્લાનો મહત્વનો તાલુકો છે.

ગારીયાધાર ખાતે આ તાલુકાનું વહીવટી મુખ્ય મથક આવેલું છે. ગારીયાધારથી જિલ્‍લા મથક ભાવનગર ૮૦ ક‍ી.મી. દુર આવેલ છે.

ધાર્મિક સ્થળો[ફેરફાર કરો]

આ તાલુકો સંતોની ભુમી તરીકે પ્રખ્‍યાત થયેલ છે. ગારીયાધાર તાલુકામાં આવેલા વિરડી ગામે જગતપીરની પવિત્ર જગ્યા આવેલી છે, જ્યાં ધુળેટીના દિવસે વિશાળ મેળો ભરાય છે. આ મેળામાં લાખો શ્રદ્ધાળુ લોકોની ભીડ ઉમટે છે. ગારિયાધાર તાલુકા મા વાલમપીર બાપાની પ્રખ્યાત જગ્યા આવેલ છે. ગારિયાધારમાં દર વર્ષે વાલમપીર બાપાની રથયાત્રા નીકળે છે. ગારીયાધાર તાલુકામાં આવેલુ રુપાવટી ગામ એ સંતશ્રી શામળાબાપાનું જન્મ સ્થળ છે. ગારિયાધારમાં મોટા ભાગના લોકો હીરા ઉધોગમાં સુરત શહેર સાથે જોડાયેલા છે.

ગારીયાધાર તાલુકાના ગામ[ફેરફાર કરો]

આ તાલુકામાં ૪૯ ગામોનો સમાવેશ થાય છે.[૨]

ગારીયાધાર તાલુકાના ગામ અને તાલુકાનું ભૌગોલીક સ્થાન

સંદર્ભ[ફેરફાર કરો]

  1. "Gariadhar Taluka Population, Religion, Caste Bhavnagar district, Gujarat - Census India". www.censusindia.co.in (અંગ્રેજીમાં). મૂળ માંથી 2017-05-26 પર સંગ્રહિત. મેળવેલ ૮ જૂન ૨૦૧૭.
  2. "Bhavnagar District Panchayat | My Taluka". bhavnagardp.gujarat.gov.in (અંગ્રેજીમાં). મૂળ માંથી 2013-07-23 પર સંગ્રહિત. મેળવેલ ૮ જૂન ૨૦૧૭.
ભાવનગર જિલ્લાના તાલુકા અને જિલ્લાનું ભૌગોલિક સ્થાન
  1. ઉમરાળા
  2. ગારીયાધાર
  3. ઘોઘા
  4. જેસર
  5. તળાજા
  6. પાલીતાણા
  7. ભાવનગર
  8. મહુવા
  9. વલ્લભીપુર
  10. સિહોર

ભૌગોલિક સ્થાન

ગુજરાતમાં સ્થાન
Bhavnagar in Gujarat (India).svg