દુધાળા (તા. પાલીતાણા)
દેખાવ
| દુધાળા (તા. પાલીતાણા) | |
| — ગામ — | |
| અક્ષાંશ-રેખાંશ | 21°31′05″N 71°43′11″E / 21.518140°N 71.719673°E |
| દેશ | |
| રાજ્ય | ગુજરાત |
| જિલ્લો | ભાવનગર |
| અધિકૃત ભાષા(ઓ) | ગુજરાતી,હિંદી |
|---|---|
| સમય ક્ષેત્ર | ભારતીય માનક સમય (+૦૫:૩૦) |
દુધાળા (તા. પાલીતાણા) ભારતના ગુજરાત રાજ્યના ભાવનગર જિલ્લાના પાલીતાણા તાલુકામાં આવેલું એક ગામ છે.[૧] આ ગામના લોકોનો મુખ્ય વ્યવસાય ખેતી, ખેતમજૂરી તેમ જ પશુપાલન છે. આ ગામમાં મુખ્યત્વે ઘઉં, જીરુ, મગફળી, તલ, બાજરી, ચણા, કપાસ, દિવેલા, રજકો તેમ જ અન્ય શાકભાજીના પાકની ખેતી કરવામાં આવે છે. આ ગામમાં પ્રાથમિક શાળા, બી. આર. ભાલાળા લોકશાળા, પંચાયતઘર, આંગણવાડી તેમ જ દૂધની ડેરી જેવી સવલતો પ્રાપ્ય થયેલી છે.[૧]
વાહનવ્યવહાર
[ફેરફાર કરો]ગામમાં પરિવહનની સુવિધા નથી, જેથી ૨ કિમીના અંતરે આવેલા ગામ સોડા વડે ગારિયાધાર કે પાલીતાણા જઇ શકાય છે.
| ||||||||||||||||
|
સંદર્ભ
[ફેરફાર કરો]| આ ગુજરાતના ગામ સંબંધિત લેખ નાનો છે. તમે તેને વિસ્તૃત કરીને વિકિપીડિયાને મદદ કરી શકો છો. |


