લખાણ પર જાઓ

રત્નાગિરી જિલ્લો

વિકિપીડિયામાંથી
રત્નાગિરી જિલ્લો
મહારાષ્ટ્રનો જિલ્લો
સુવર્ણદુર્ગ કિલ્લો, ચિપલુણ નજીકની ટેકરીઓ, માર્લેશ્વર ધોધ, રત્નાગિરી નજીક વેલનેશ્વર દરિયાકિનારો, ગણપતિપુલેનું ગણપતિ મંદિર
મહારાષ્ટ્રમાં સ્થાન
મહારાષ્ટ્રમાં સ્થાન
દેશ ભારત
રાજ્ય મહારાષ્ટ્ર
વિભાગકોંકણ
મુખ્યમથક઼રત્નાગિરી
તાલુકાઓ૧. મદનગડ,
૨. દાપોલી,
૩. ખેડ,
૪. ચિપલુણ,
૫. ગુહાગર,
૬. સંગમેશ્વર,
૭. રત્નાગિરી,
૮. લાન્જા,
૯. રાજાપુર
વિસ્તાર
 • Total૮,૨૦૮ km2 (૩૧૬૯ sq mi)
વસ્તી
 (૨૦૧૧)
 • Total૧૬,૧૫,૦૬૯
 • ગીચતા૨૦૦/km2 (૫૧૦/sq mi)
વસ્તી
 • સાક્ષરતા૮૨.૧૮%
સમય વિસ્તારUTC+૫:૩૦ (IST)
મુખ્ય માર્ગોNH-66, NH-204
વેબસાઇટratnagiri.nic.in

રત્નાગિરી જિલ્લો ભારતના મહારાષ્ટ્ર રાજ્યનો એક જિલ્લો છે.[] જિલ્લાનું વહીવટી મથક રત્નાગિરી નગર છે.[] જિલ્લાનો ૧૧.૩૪% ભાગ શહેરી વિસ્તાર છે.[] આ જિલ્લાની પશ્ચિમે અરબી સમુદ્ર, દક્ષિણમાં સિંધુદુર્ગ જિલ્લો, ઉત્તરમાં રાયગડ જિલ્લો અને પૂર્વમાં સાતારા, સાંગલી અને કોલ્હાપુર જિલ્લા આવેલા છે.[] આ જિલ્લો કોંકણ વિભાગમાં આવે છે.[]

સંદર્ભ

[ફેરફાર કરો]
  1. ૧.૦ ૧.૧ ૧.૨ ૧.૩ District Census Handbook Ratnagiri Village and Town Directory (Part A). Directorate of Census Operations. 2011. મેળવેલ 12 March 2021.
  2. Census GIS India સંગ્રહિત ૧૧ જાન્યુઆરી ૨૦૧૦ ના રોજ વેબેક મશિન