વસ્તીની દ્રષ્ટિએ જોઈએ તો આ ગામમાં મુખ્ય રીતે પટેલ, ઠાકોર, અનુસૂચિત જાતિ, ભરવાડ, દેવીપૂજક, રાવળ રહે છે. તેમજ દરેક લોકો હળીમળીને શાંતિથી રહે છે તેમજ દરેક ધાર્મિક પ્રસંગો હળીમળીને ઉજવે છે. ગામ ખૂબ જ રળિયામણું છે.
આ ગુજરાતના ગામ સંબંધિત લેખ નાનો છે. તમે તેને વિસ્તૃત કરીને વિકિપીડિયાને મદદ કરી શકો છો.