નિલમબાગ પેલેસ
દેખાવ
| નિલમબાગ પેલેસ | |
|---|---|
![]() | |
| સામાન્ય માહિતી | |
| સ્થાન | ભાવનગર, ગુજરાત, ભારત |
| પૂર્ણ | ૧૮૫૯ |
નિલમબાગ પેલેસ કે નિલમબાગ એ ભાવનગરના ગોહિલ વંશના રાજવી દ્વારા ૧૮૫૯માં બાંધવામાં આવેલો એક મહેલ છે[૧].
અન્ય માહિતિ
[ફેરફાર કરો]હાલની સ્થિતિમાં એનો વિસ્તાર ચાર હેક્ટરમાં ફેલાયેલો છે અને હાલમાં ત્યાં હેરીટેજ હોટેલ ચલાવવામાં આવી રહી છે. આ મહેલનું બાંધકામ વિલિયમ એમરસન દ્વારા કરવામાં આવ્યું હતું કે જેણે તેના ઉપરાંત તખ્તસિંહજી હોસ્પિટલ અને કોલકાતાનું વિક્ટોરીયા મેમોરીયલ પણ બાંધ્યા હતા. આ મહેલમાં ભારતીય શૈલી અને આધુનિક શૈલીનો સુભગ સમન્વય જોવા મળે છે.
બાહ્ય કડીઓ
[ફેરફાર કરો]સંદર્ભ
[ફેરફાર કરો]- ↑ "ગુજરાત ટુરીઝમની વેબસાઇટ પર નિલમબાગ પેલેસનું પાનું". ગુજરાત ટુરીઝમ. મૂળ માંથી 2015-04-19 પર સંગ્રહિત. મેળવેલ ૫ જુલાઇ ૨૦૧૫.
{{cite web}}: Check date values in:|access-date=and|archive-date=(મદદ)
| આ નાનો લેખ છે. તમે તેને વિસ્તૃત કરીને વિકિપીડિયાને મદદ કરી શકો છો. |
