ભોરોલ (તા. થરાદ)
દેખાવ
| ભોરોલ | |||||
| — ગામ — | |||||
| અક્ષાંશ-રેખાંશ | 24°23′44″N 71°37′34″E / 24.395571°N 71.626144°E | ||||
| દેશ | |||||
| રાજ્ય | ગુજરાત | ||||
| જિલ્લો | વાવ-થરાદ | ||||
| તાલુકો | થરાદ | ||||
| અધિકૃત ભાષા(ઓ) | ગુજરાતી,હિંદી | ||||
|---|---|---|---|---|---|
| સમય ક્ષેત્ર | ભારતીય માનક સમય (+૦૫:૩૦) | ||||
| સગવડો | પ્રાથમિક શાળા, પંચાયતઘર, આંગણવાડી, દૂધની ડેરી | ||||
| મુખ્ય વ્યવસાય | ખેતી, ખેતમજૂરી, પશુપાલન | ||||
| મુખ્ય ખેતપેદાશ | મકાઈ, બાજરી, તુવર, શાકભાજી | ||||
|
કોડ
| |||||
ભોરોલ ભારત દેશના પશ્ચિમ ભાગમાં આવેલા ગુજરાત રાજ્યના ઉત્તર ભાગમાં આવેલા વાવ-થરાદ જિલ્લામાં આવેલા કુલ ૮ (આઠ) તાલુકાઓ પૈકીના એક એવા થરાદ તાલુકામાં આવેલું એક ગામ છે. ભોરોલ ગામના લોકોનો મુખ્ય વ્યવસાય ખેતી, ખેતમજૂરી તેમ જ પશુપાલન છે. આ ગામમાં મુખ્યત્વે ઘઉં, જીરુ, વરિયાળી, બાજરી, કપાસ, દિવેલા, રજકો તેમ જ અન્ય શાકભાજીના પાકની ખેતી કરવામાં આવે છે. આ ગામમાં પ્રાથમિક અને માધ્યમિક શાળા, પંચાયતઘર, આંગણવાડી, પોલીસ સ્ટેશન, પોસ્ટ ઓફિસ તેમ જ દૂધની ડેરી જેવી સવલતો પ્રાપ્ય થયેલી છે.
ભોરોલ થરાદથી ૧૭ કી.મી.ની અંતરે આવેલું છે.
ધાર્મિક સ્થળો
[ફેરફાર કરો]ભોરોલમાં બાવીસમા જૈન તીર્થકર નેમિનાથની શ્યામવર્ણી પ્રતિમા ધરાવતું મંદિર આવેલું છે.[૧] ગામમાં શિવ મંદિર, હિંગળાજ માતાનું મંદિર તેમજ હિંગળાજ ગૌશાળા આવેલા છે.
સંદર્ભ
[ફેરફાર કરો]- ↑ "ભવ્ય જૈન તીર્થ મંદિર, ભોરોલ". મૂળ માંથી 2011-09-01 પર સંગ્રહિત. મેળવેલ ૨૦ જૂન ૨૦૧૬.
{{cite web}}: Check date values in:|access-date=and|archive-date=(મદદ)
| આ ગુજરાતના ગામ સંબંધિત લેખ નાનો છે. તમે તેને વિસ્તૃત કરીને વિકિપીડિયાને મદદ કરી શકો છો. |