કુંભારા (તા. બોટાદ)
દિશાશોધન પર જાઓ
શોધ પર જાઓ
— ગામ — | |||||||
| |||||||
અક્ષાંશ-રેખાંશ | 22°14′17″N 71°31′23″E / 22.237942°N 71.522992°E | ||||||
જિલ્લો | બોટાદ | ||||||
સરપંચ | વલકુભાઇ ખાચર | ||||||
વસ્તી | ૩,૦૦૦ | ||||||
અધિકૃત ભાષા(ઓ) | ગુજરાતી,હિંદી[૧] | ||||||
---|---|---|---|---|---|---|---|
સમય ક્ષેત્ર | ભારતીય માનક સમય (+૦૫:૩૦) | ||||||
કોડ
|
કુંભારા (તા. બોટાદ) ભારત દેશના પશ્ચિમ ભાગમાં આવેલા ગુજરાત રાજ્યના સૌરાષ્ટ્ર વિસ્તારના બોટાદ જિલ્લામાં આવેલા બોટાદ તાલુકામાં આવેલું એક ગામ છે.[૧] આ ગામના લોકોનો મુખ્ય વ્યવસાય ખેતી, ખેતમજૂરી, હીરા ઉદ્યોગ તેમ જ પશુપાલન છે. આ ગામમાં મુખ્યત્વે ઘઉં, જીરુ, મગફળી, તલ, બાજરી, કપાસ,રજકો,ચણા તેમ જ અન્ય શાકભાજીના પાકની ખેતી કરવામાં આવે છે. આ ગામમાં પ્રાથમિક શાળા પંચાયતઘર, આંગણવાડી તેમ જ દૂધની ડેરી જેવી સવલતો પ્રાપ્ય થયેલી છે.
ગામમાં ધરાની ખોડીયાર, શીતળામા, દાડમા દાદા, હનુમાનની દેરી તેમજ રામદેવપીરના મંદિરો આવેલા છે.
ઇતિહાસ[ફેરફાર કરો]
ઘણા સમય પહેલા અહીં માત્ર કુંભારની માટીનો ટીંબો હતો અને ગામ ન હતું. મેરામભાઇ ખાચર નામના ક્ષત્રિયે અહીં ગામ વસાવ્યું તેથી, ગામનું નામ મેરામગઢ રાખવા પ્રયત્નો થયેલ છે. [૨] [૩]
ભૂગોળ[ફેરફાર કરો]
ગામની નજીક ગોમા નદી પર બંધ આવેલો છે.
| ||||||||||||||||
|
સંદર્ભો[ફેરફાર કરો]
- ↑ તા.પં.બોટાદ, વેબસાઈટ
- ↑ સોરઠી બહારવટિયા - ઝવેરચંદ મેઘાણી
- ↑ સૌરાષ્ટ્રની રસધાર ભાગ 3 પેજ્ 74
![]() | આ ગુજરાતના ગામ સંબંધિત લેખ નાનો છે. તમે તેને વિસ્તૃત કરીને વિકિપીડિયાને મદદ કરી શકો છો. |