લખાણ પર જાઓ

દીનારા (તા. ભુજ)

વિકિપીડિયામાંથી
દીનારા (તા. ભુજ)
  ગામ  
દીનારા (તા. ભુજ)નું
ગુજરાત અને ભારતમાં સ્થાન
અક્ષાંશ-રેખાંશ 23°53′35″N 69°44′19″E / 23.892940°N 69.738636°E / 23.892940; 69.738636
દેશ ભારત
રાજ્ય ગુજરાત
જિલ્લો કચ્છ
અધિકૃત ભાષા(ઓ) ગુજરાતી,હિંદી
સમય ક્ષેત્ર ભારતીય માનક સમય (+૦૫:૩૦)
કોડ

દીનારા (તા. ભુજ) ભારતના ગુજરાત રાજ્યના કચ્છ જિલ્લાના ભુજ તાલુકામાં આવેલું એક ગામ છે[]. આ ગામના લોકોનો મુખ્ય વ્યવસાય ખેતી, ખેતમજૂરી, નોકરી તેમ જ પશુપાલન છે. આ ગામમાં મુખ્યત્વે મગ , તલ, બાજરી, જુવાર, રજકો તેમ જ અન્ય શાકભાજીના પાકની ખેતી કરવામાં આવે છે. આ ગામમાં પ્રાથમિક શાળા, પંચાયતઘર, આંગણવાડી તેમ જ દૂધની ડેરી જેવી સવલતો પ્રાપ્ય થયેલી છે[].

જોવાલાયક સ્થળો

[ફેરફાર કરો]

ગામથી દક્ષિણે લગભગ એક કિમીના અંતરે સફેદ ચૂનાથી બનેલા ૫૦ ફીટ લાંબા અને ૧૮ ફીટ પહોળા એવાં જૈન મંદિરના ખંડરો જોવા મળે છે. અહીં ગુજરાતી પ્રણયકથાઓના નાયક સદેવંત અને સવલિંગે અભ્યાસ કરેલો એવું મનાય છે.[]

ભુજ તાલુકાના ગામ અને તાલુકાનું ભૌગોલિક સ્થાન

સંદર્ભ

[ફેરફાર કરો]
  1. 1 2 જિલ્લા-પંચાયત, કચ્છ. "કચ્છ જિલ્લા પંચાયતની વેબસાઇટ પર ભુજ તાલુકાના ગામોની યાદી". ગુજરાત સરકાર. મૂળ માંથી ૨૫ માર્ચ ૨૦૧૬ પર સંગ્રહિત. {{cite web}}: Check date values in: |archive-date= (મદદ)
  2. Gazetteer of the Bombay Presidency: Cutch, Palanpur, and Mahi Kantha. Printed at the Government Central Press. 1880. p. 220.