દોલતપરા
દેખાવ
| આ નાનો લેખ છે. તમે તેને વિસ્તૃત કરીને વિકિપીડિયાને મદદ કરી શકો છો. |
| દોલતપરા | |||
| — ગામ — | |||
| અક્ષાંશ-રેખાંશ | 21°33′03″N 70°27′48″E / 21.550724°N 70.463337°E | ||
| દેશ | |||
| રાજ્ય | ગુજરાત | ||
| જિલ્લો | જુનાગઢ | ||
| અધિકૃત ભાષા(ઓ) | ગુજરાતી,હિંદી | ||
|---|---|---|---|
| સમય ક્ષેત્ર | ભારતીય માનક સમય (+૦૫:૩૦) | ||
|
કોડ
| |||
દોલતપરા ભારતનાં ગુજરાતરાજ્યમાં જુનાગઢ જિલ્લાનાં જુનાગઢ તાલુકાનું ગામ છે. આ ગામ હવે જુનાગઢ મહાનગર પાલિકામાં ભેળવી દેવાયેલ છે. જુનાગઢ થી રાજકોટ તરફ જતાં ૫ કિ.મી.નાં અંતરે મુખ્ય રસ્તા પર આવેલું છે. અહીં મુખ્યત્વે ગુજરાત ઔધોગિક વિકાસ નિગમ (GIDC) સંચાલિત ઔધોગિક વસાહતો આવેલી છે. તે ઉપરાંત જોવા લાયક સ્થળોમાં 'ઇન્દ્રેશ્વર મહાદેવ'નું મંદિર આવેલું છે, જ્યાં શ્રાવણ માસનાં સોમવારે શ્રધ્ધાળુઓનો મેળો ભરાય છે.
| ||||||||||||||||
|


