પત્રાપસર
દેખાવ
| પત્રાપસર | |||||
| — ગામ — | |||||
| અક્ષાંશ-રેખાંશ | 21°34′45″N 70°22′42″E / 21.579141°N 70.378214°E | ||||
| દેશ | |||||
| રાજ્ય | ગુજરાત | ||||
| જિલ્લો | જુનાગઢ | ||||
| સરપંચ | શ્રી પૂછડિયા દેવાયતભાઈ નારણભાઈ | ||||
| વસ્તી | ૧,૭૨૧ (2011) | ||||
| લિંગ પ્રમાણ | ૯૦૭ ♂/♀ | ||||
| અધિકૃત ભાષા(ઓ) | ગુજરાતી,હિંદી | ||||
|---|---|---|---|---|---|
| સમય ક્ષેત્ર | ભારતીય માનક સમય (+૦૫:૩૦) | ||||
|
કોડ
| |||||
પત્રાપસર ભારતનાં ગુજરાતરાજ્યમાં જુનાગઢ જિલ્લાનાં જુનાગઢ તાલુકાનું ગામ છે. આ ગામ જુનાગઢથી ૧૭ કિ.મી.નાં અંતરે ઉત્તર-પૂર્વ દિશામાં મજેવડી ગામથી ૫ કિ.મી.નાં અંતરે આવેલું છે. અહીંથી થોડે દુર ઉબેણ નદી, સોનરખ નદી અને લોલ નદીનો ત્રિવેણી સંગમ થાય છે. ગામમાં મુખ્યત્વે સોરઠીયા આહિર લોકોની વસ્તી છે.
અહીં પ્રાચીન હનુમાન મંદિર, સ્વામિનારાયણ મંદિર આવેલા છે.
ચિત્ર ગેલેરી
[ફેરફાર કરો]- ચેતન હનુમાન મંદિર, હનુમાન ચાલીસા સાથે
- ચેતન હનુમાન મંદિર
- ચેતન હનુમાન મંદિર, બાહ્ય દેખાવ
- યોગી શામનાથજીનું સમાધી સ્થાન
| ||||||||||||||||
|
| આ ગુજરાતના ગામ સંબંધિત લેખ નાનો છે. તમે તેને વિસ્તૃત કરીને વિકિપીડિયાને મદદ કરી શકો છો. |


