આણંદપુર
દેખાવ
| આણંદપુર | |||||||
| — ગામ — | |||||||
| અક્ષાંશ-રેખાંશ | 21°24′06″N 70°30′55″E / 21.401674°N 70.515296°E | ||||||
| દેશ | |||||||
| રાજ્ય | ગુજરાત | ||||||
| જિલ્લો | જુનાગઢ | ||||||
| તાલુકો | જૂનાગઢ | ||||||
| વસ્તી | ૧,૫૦૫[૧] (૨૦૧૧) | ||||||
| લિંગ પ્રમાણ | ૧.૦૯૬૧૦૦૨૭૮૫૫૧૫ ♂/♀ | ||||||
| સાક્ષરતા • પુરુષ સાક્ષરતા |
૭૬.૮૭% • ૮૨.૨૧% | ||||||
| અધિકૃત ભાષા(ઓ) | ગુજરાતી,હિંદી | ||||||
|---|---|---|---|---|---|---|---|
| સમય ક્ષેત્ર | ભારતીય માનક સમય (+૦૫:૩૦) | ||||||
|
કોડ
| |||||||
આણંદપુર ભારતનાં ગુજરાતરાજ્યમાં જુનાગઢ જિલ્લાનાં જુનાગઢ તાલુકાનું ગામ છે. આ ગામ જુનાગઢ શહેરથી લગભગ ૧૦ કિ.મી. દુર આવેલું છે. અહી જુનાગઢ શહેરને પાણી પુરૂં પાડતો "આણંદપુર ડેમ" (જળબંધ) આવેલ છે. હાલમાં આ ડેમને નર્મદા નહેર સાથે જોડી દેવાયો છે જેથી જરૂરતનાં સમયે નર્મદાનાં પાણીથી આ ડેમ ભરી શકાય. અહીંથી પંપિંગ દ્વારા પાણી જુનાગઢ ઉપરકોટમાં આવેલ સાત તળાવમાં જાય છે અને ત્યાંથી "ફિલ્ટર પ્લાન્ટ" મારફત શુદ્ધ થઇ અને ગુરુત્વાકર્ષણ બળથી શહેરમાં પહોંચે છે.
વસતી
[ફેરફાર કરો]વસતી ગણતરી ૨૦૧૧ પ્રમાણે ગામમાં ૨૯૯ કુટુંબો મળી કુલ વસતી ૧૫૦૫ની છે. જેમાં ૭૮૭ પુરુષો અને ૭૧૮ સ્ત્રીઓ છે. જેમાં ૦-૬ વર્ષ વયજુથનાં બાળકોની સંખ્યા ૧૨૩ છે. અહીં ૬૪૭ પુરુષો અને ૫૧૦ સ્ત્રીઓ મળી કુલ ૧૧૫૭ લોકો ભણેલાં છે, આમ સાક્ષરતા દર ૭૬.૮૭ % છે.[૨]
સંદર્ભો
[ફેરફાર કરો]
| ||||||||||||||||
|
| આ ગુજરાતના ગામ સંબંધિત લેખ નાનો છે. તમે તેને વિસ્તૃત કરીને વિકિપીડિયાને મદદ કરી શકો છો. |


