ભદ્રાવળ (તા. તળાજા)
| ભદ્રાવળ (તા. તળાજા) | |||
| — ગામ — | |||
| અક્ષાંશ-રેખાંશ | 22°16′25″N 70°49′17″E / 22.273487°N 70.821296°E | ||
| દેશ | |||
| રાજ્ય | ગુજરાત | ||
| અધિકૃત ભાષા(ઓ) | ગુજરાતી,હિંદી | ||
|---|---|---|---|
| સમય ક્ષેત્ર | ભારતીય માનક સમય (+૦૫:૩૦) | ||
| વિસ્તાર • ઉંચાઇ |
• 66 metres (217 ft) | ||
|
કોડ
| |||
ભદ્રાવળ (તા. તળાજા) ભારત દેશના પશ્ચિમ ભાગમાં આવેલા ગુજરાત રાજ્યના સૌરાષ્ટ્ર વિસ્તારમાં આવેલા ભાવનગર જિલ્લામાં આવેલા કુલ ૧૦ (દસ) તાલુકાઓ પૈકીના એક એવા તળાજા તાલુકામાં આવેલું એક ગામ છે[૧]. આ ગામના લોકોનો મુખ્ય વ્યવસાય ખેતી, ખેતમજૂરી તેમ જ પશુપાલન છે. આ ગામમાં મુખ્યત્વે ઘઉં, જીરુ, મગફળી, તલ, બાજરી, ચણા, કપાસ, દિવેલા, રજકો તેમ જ અન્ય શાકભાજીના પાકની ખેતી કરવામાં આવે છે. આ ગામમાં પ્રાથમિક શાળા, પંચાયતઘર, આંગણવાડી તેમ જ દૂધની ડેરી જેવી સવલતો પ્રાપ્ય થયેલી છે[૧].
ઇતિહાસ
[ફેરફાર કરો]ગામનું નામ ભદ્રા નામની વાવ પરથી પડ્યું હોવાનું મનાય છે.
ભુગોળ
[ફેરફાર કરો]ભદ્રાવળ ગામ તળાજાથી ૧૭ કિમી, પાલીતાણાથી ૨૭ કિમીના અંતરે આવેલું છે. ગામની ફરતે ચોટીક્યાળીની ટેકરીઓ આવેલી છે. ગામ ત્રણ ભાગોમાં વહેંચાયેલું છે, જે ભદ્રાવળ ૧, ૨ અને ૩ તરીકે ઓળખાય છે.[સંદર્ભ આપો] ભદ્રાવળ-૧ એ જૂની ભદ્રાવળ પણ કહેવાય છે.[સંદર્ભ આપો]
ધાર્મિક સ્થળો
[ફેરફાર કરો]ગામમાં ડુંગર ઉપર ખોડિયાર માતાજીનું મંદિર અને મેલડી માતાજીના વાહન બોકડાના પગલાં આવેલા છે, જ્યાંથી પાલીતાણાનો શેત્રુંજય પર્વત તથા તળાજાનો ડુંગર જોઇ શકાય છે.
આ પણ જુવો
[ફેરફાર કરો]
| ||||||||||||||||
સંદર્ભ
[ફેરફાર કરો]| આ ગુજરાતના ગામ સંબંધિત લેખ નાનો છે. તમે તેને વિસ્તૃત કરીને વિકિપીડિયાને મદદ કરી શકો છો. |


