કુંકાવાવ તાલુકો
દિશાશોધન પર જાઓ
શોધ પર જાઓ
કુંકાવાવ તાલુકો | |
— તાલુકો — | |
અક્ષાંશ-રેખાંશ | |
દેશ | ![]() |
રાજ્ય | ગુજરાત |
જિલ્લો | અમરેલી |
મુખ્ય મથક | વડીયા |
વસ્તી | ૯૯,૭૯૪[૧] (૨૦૧૧) |
લિંગ પ્રમાણ | ૯૭૯ ♂/♀ |
સાક્ષરતા | ૭૬.૮૪% |
અધિકૃત ભાષા(ઓ) | ગુજરાતી,હિંદી[૧] |
---|---|
સમય ક્ષેત્ર | ભારતીય માનક સમય (+૦૫:૩૦) |
કુંકાવાવ તાલુકો ગુજરાતના અમરેલી જિલ્લાનો તાલુકો છે. વડીયા ગામ આ તાલુકાનું મુખ્ય મથક છે.
આ તાલુકાના જોવાલાયક સ્થળોમાં બાબરા - વાંસાવડ રોડ ૫ર દડવા રાંદલ ગામે આવેલું રાંદલ માતા મંદિર તથા કુંકાવાવમાં આવેલું કૃષ્ણવલ્લભાચાર્ય સ્મૃતિ મંદિર મુખ્ય છે. આ ઉપરાંત પણ ઘણાં વિવિધ ધર્મસ્થાનકો અહીં આવેલાં છે.[૨]
કુંકાવાવ તાલુકામાં આવેલાં ગામો[ફેરફાર કરો]
સંદર્ભ[ફેરફાર કરો]
- ↑ "Villages and Towns in Kunkavav Vadia Taluka of Amreli, Gujarat - Census India". www.censusindia.co.in (અંગ્રેજી માં). Retrieved ૨૦ મે ૨૦૧૭. Check date values in:
|accessdate=
(મદદ) - ↑ અમરેલી જિ.પં. વેબ
બાહ્ય કડીઓ[ફેરફાર કરો]
![]() | આ નાનો લેખ છે. તમે તેને વિસ્તૃત કરીને વિકિપીડિયાને મદદ કરી શકો છો. |