કુંકાવાવ તાલુકો
દેખાવ
કુંકાવાવ તાલુકો | |
|---|---|
| દેશ | ભારત |
| રાજ્ય | ગુજરાત |
| જિલ્લો | અમરેલી |
| મુખ્ય મથક | વડીયા |
| વસ્તી (૨૦૧૧)[૧] | |
| • કુલ | ૯૯૭૯૪ |
| • લિંગ પ્રમાણ | ૯૭૯ |
| • સાક્ષરતા | ૭૬.૮૪% |
| સમય વિસ્તાર | UTC+૫:૩૦ (IST) |
કુંકાવાવ તાલુકો ગુજરાતના અમરેલી જિલ્લાનો તાલુકો છે. વડીયા ગામ આ તાલુકાનું મુખ્ય મથક છે.
આ તાલુકાના જોવાલાયક સ્થળોમાં બાબરા-વાંસાવડ રોડ ૫ર દડવા રાંદલ ગામે આવેલું રાંદલ માતા મંદિર તથા કુંકાવાવમાં આવેલું કૃષ્ણવલ્લભાચાર્ય સ્મૃતિ મંદિર મુખ્ય છે. આ ઉપરાંત પણ ઘણાં વિવિધ ધર્મસ્થાનકો અહીં આવેલાં છે.[૨]
કુંકાવાવ તાલુકામાં આવેલાં ગામો
[ફેરફાર કરો]
| ||||||||||||||||
સંદર્ભ
[ફેરફાર કરો]- ↑ "Villages and Towns in Kunkavav Vadia Taluka of Amreli, Gujarat - Census India". www.censusindia.co.in (અમેરિકન અંગ્રેજીમાં). મૂળ માંથી 2021-12-06 પર સંગ્રહિત. મેળવેલ ૨૦ મે ૨૦૧૭.
{{cite web}}: Check date values in:|access-date=and|archive-date=(મદદ) - ↑ "અમરેલી જિ.પં. વેબ". મૂળ માંથી 2016-03-25 પર સંગ્રહિત. મેળવેલ 2016-12-01.
{{cite web}}: Check date values in:|access-date=and|archive-date=(મદદ)
બાહ્ય કડીઓ
[ફેરફાર કરો]- કુંકાવાવ તાલુકા પંચાયત સંગ્રહિત ૨૦૧૬-૦૩-૨૫ ના રોજ વેબેક મશિન
- કુંકાવાવ.કોમ
| આ નાનો લેખ છે. તમે તેને વિસ્તૃત કરીને વિકિપીડિયાને મદદ કરી શકો છો. |



