લખાણ પર જાઓ

કુંકાવાવ તાલુકો

વિકિપીડિયામાંથી
કુંકાવાવ તાલુકો
નકશો
તાલુકાનો નકશો
દેશભારત
રાજ્યગુજરાત
જિલ્લોઅમરેલી
મુખ્ય મથકવડીયા
વસ્તી
 (૨૦૧૧)[]
  કુલ૯૯૭૯૪
  લિંગ પ્રમાણ
૯૭૯
  સાક્ષરતા
૭૬.૮૪%
સમય વિસ્તારUTC+૫:૩૦ (IST)

કુંકાવાવ તાલુકો ગુજરાતના અમરેલી જિલ્લાનો તાલુકો છે. વડીયા ગામ આ તાલુકાનું મુખ્ય મથક છે.

આ તાલુકાના જોવાલાયક સ્થળોમાં બાબરા-વાંસાવડ રોડ ૫ર દડવા રાંદલ ગામે આવેલું રાંદલ માતા મંદિર તથા કુંકાવાવમાં આવેલું કૃષ્‍ણવલ્‍લભાચાર્ય સ્‍મૃતિ મંદિર મુખ્ય છે. આ ઉપરાંત પણ ઘણાં વિવિધ ધર્મસ્થાનકો અહીં આવેલાં છે.[]

કુંકાવાવ તાલુકામાં આવેલાં ગામો

[ફેરફાર કરો]
કુંકાવાવ તાલુકાના ગામ અને તાલુકાનું ભૌગોલિક સ્થાન

સંદર્ભ

[ફેરફાર કરો]
  1. "Villages and Towns in Kunkavav Vadia Taluka of Amreli, Gujarat - Census India". www.censusindia.co.in (અમેરિકન અંગ્રેજીમાં). મૂળ માંથી 2021-12-06 પર સંગ્રહિત. મેળવેલ ૨૦ મે ૨૦૧૭. {{cite web}}: Check date values in: |access-date= and |archive-date= (મદદ)
  2. "અમરેલી જિ.પં. વેબ". મૂળ માંથી 2016-03-25 પર સંગ્રહિત. મેળવેલ 2016-12-01. {{cite web}}: Check date values in: |access-date= and |archive-date= (મદદ)

બાહ્ય કડીઓ

[ફેરફાર કરો]