કુંકાવાવ તાલુકો

વિકિપીડિયામાંથી
કુંકાવાવ તાલુકો
—  તાલુકો  —
અક્ષાંશ-રેખાંશ
દેશ ભારત
રાજ્ય ગુજરાત
જિલ્લો અમરેલી
મુખ્ય મથક વડીયા
વસ્તી ૯૯,૭૯૪[૧] (૨૦૧૧)
લિંગ પ્રમાણ ૯૭૯ /
સાક્ષરતા ૭૬.૮૪% 
અધિકૃત ભાષા(ઓ) ગુજરાતી,હિંદી[૧]
સમય ક્ષેત્ર ભારતીય માનક સમય (+૦૫:૩૦)

કુંકાવાવ તાલુકો ગુજરાતના અમરેલી જિલ્લાનો તાલુકો છે. વડીયા ગામ આ તાલુકાનું મુખ્ય મથક છે.

આ તાલુકાના જોવાલાયક સ્થળોમાં બાબરા - વાંસાવડ રોડ ૫ર દડવા રાંદલ ગામે આવેલું રાંદલ માતા મંદિર તથા કુંકાવાવમાં આવેલું કૃષ્‍ણવલ્‍લભાચાર્ય સ્‍મૃતિ મંદિર મુખ્ય છે. આ ઉપરાંત પણ ઘણાં વિવિધ ધર્મસ્થાનકો અહીં આવેલાં છે.[૨]

કુંકાવાવ તાલુકામાં આવેલાં ગામો[ફેરફાર કરો]

કુંકાવાવ તાલુકાના ગામ અને તાલુકાનું ભૌગોલિક સ્થાન


સંદર્ભ[ફેરફાર કરો]

  1. "Villages and Towns in Kunkavav Vadia Taluka of Amreli, Gujarat - Census India". www.censusindia.co.in (અંગ્રેજીમાં). મૂળ માંથી 2021-12-06 પર સંગ્રહિત. મેળવેલ ૨૦ મે ૨૦૧૭.
  2. "અમરેલી જિ.પં. વેબ". મૂળ માંથી 2016-03-25 પર સંગ્રહિત. મેળવેલ 2016-12-01.

બાહ્ય કડીઓ[ફેરફાર કરો]