કુંકાવાવ તાલુકો

વિકિપીડિયામાંથી
કુંકાવાવ તાલુકો
નકશો
તાલુકાનો નકશો
દેશભારત
રાજ્યગુજરાત
જિલ્લોઅમરેલી
મુખ્ય મથકવડીયા
વસ્તી
 (૨૦૧૧)[૧]
 • કુલ૯૯૭૯૪
 • લિંગ પ્રમાણ
૯૭૯
 • સાક્ષરતા
૭૬.૮૪%
સમય વિસ્તારUTC+૫:૩૦ (IST)

કુંકાવાવ તાલુકો ગુજરાતના અમરેલી જિલ્લાનો તાલુકો છે. વડીયા ગામ આ તાલુકાનું મુખ્ય મથક છે.

આ તાલુકાના જોવાલાયક સ્થળોમાં બાબરા-વાંસાવડ રોડ ૫ર દડવા રાંદલ ગામે આવેલું રાંદલ માતા મંદિર તથા કુંકાવાવમાં આવેલું કૃષ્‍ણવલ્‍લભાચાર્ય સ્‍મૃતિ મંદિર મુખ્ય છે. આ ઉપરાંત પણ ઘણાં વિવિધ ધર્મસ્થાનકો અહીં આવેલાં છે.[૨]

કુંકાવાવ તાલુકામાં આવેલાં ગામો[ફેરફાર કરો]

કુંકાવાવ તાલુકાના ગામ અને તાલુકાનું ભૌગોલિક સ્થાન


સંદર્ભ[ફેરફાર કરો]

  1. "Villages and Towns in Kunkavav Vadia Taluka of Amreli, Gujarat - Census India". www.censusindia.co.in (અંગ્રેજીમાં). મૂળ માંથી 2021-12-06 પર સંગ્રહિત. મેળવેલ ૨૦ મે ૨૦૧૭.
  2. "અમરેલી જિ.પં. વેબ". મૂળ માંથી 2016-03-25 પર સંગ્રહિત. મેળવેલ 2016-12-01.

બાહ્ય કડીઓ[ફેરફાર કરો]