અતિચાર
દેખાવ
| જૈન ધર્મ |
|---|
|
પ્રાર્થના |
|
સંકલ્પ (પ્રતિજ્ઞાઓ) |
|
મૂળ પરિકલ્પનાઓ |
|
મુખ્ય વ્યક્તિ વિશેષ |
|
ગ્રંથ
|
|
તહેવારો |
અતિચાર એટલે એવી ક્રિયા કે કર્મ જેના સેવનથી પાળવામાં આવતા વ્રતમાં દોષ લાગે. આવા અતિચારના સેવનથી વ્રતના પાલનમાં એકાંશે ભંગ થાય છે.
જૈન દર્શનમાં અતિચારના મુખ્ય ત્રણ પ્રકાર બતાવ્યાં છે.