જય જિનેન્દ્ર

વિકિપીડિયામાંથી

જય જિનેન્દ્રએ સમગ્ર જૈન સમાજ દ્વારા ઉપયોગમાં લેવાતી એક સંબોધન પ્રયોગ છે . આ શબ્દ પ્રયોગ ત્રણ શબ્દો મળીને બનેલ છે, જય-જિન-ઈન્દ્ર, જેનો અર્થ છે "તે કે જેણે આંતરિક અને બાહ્ય એવા સર્વ શત્રુઓને હણ્યા છે તેનો જયકાર હોય".

આ શબ્દ તેનો પ્રયોગ જિન શબ્દ પરથી મેળવે છે જેનો અર્થ છે માનવ દ્વારા મેળવાતા આત્મીક ઉત્થાનનું સૌથી ઉચ્ચતમ સ્થાન.આ જૈન આધ્યાત્મનો પાયો છે જે આંતરીક આનંદ (પરમાનંદ)ને પ્રતિબિંબિત કરે છે

બાહ્ય કડીઓ[ફેરફાર કરો]