ગુણવ્રત

વિકિપીડિયામાંથી

જે વ્રત અણુવ્રતોના ગુણોમાં વધારો કરે અર્થાત્ લાભ કરનાર છે, તેવા વ્રતોને જૈન ધર્મના શાસ્ત્રો અનુસાર 'ગુણ વ્રત કહેવામાં આવે છે.

જૈન દર્શનમાં ત્રણ ગુણ વ્રતો બતાવવામાં આવ્યાં છે:

આ પણ જુઓ[ફેરફાર કરો]