લખાણ પર જાઓ

એમ. જી. રામચંદ્રન

વિકિપીડિયામાંથી
એમ. જી. રામચંદ્રન
એમ.જી.રામચંદ્રનની સ્મ્રુતીમાં બહારપાડેલ્ ટપાલ ટિકિટ
તમિલનાડુના ૩જા મુખ્યમંત્રી
પદ પર
૯ જૂન ૧૯૮૦  ૨૪ ડિસેમ્બર ૧૯૮૭
ગવર્નર
  • પ્રભુદાસ પટવારી
  • સુંદરલાલ ખુરાના
પુરોગામીરાષ્ટ્રપતિ શાસન
અનુગામીવિ.આર.નેદુન્ચેઝિઅન (કાર્યકારી)
બેઠકમદુરાઇ પશ્ચિમ (૧૯૮૦–૧૯૮૫)
અંડીપટ્ટી (૧૯૮૫–૧૯૮૭)
પદ પર
૩૦ જૂન ૧૯૭૭  ૧૭ ફેબ્રુઆરી ૧૯૮૦
ગવર્નરપ્રભુદાસ પટવારી
પુરોગામીરાષ્ટ્રપતિ શાસન
અનુગામીરાષ્ટ્રપતિ શાસન
બેઠકઅરુપુકોટ્ટાઇ
તામિલનાડુ ધારાસભાના સભ્ય
પદ પર
૧ માર્ચ ૧૯૬૭  ૨૪ ડિસેમ્બર ૧૯૮૭
મુખ્ય મંત્રી
  • સી.એન. અન્નાદુરાઈ
  • એમ.કરુનાનિધિ
  • પોતે
રાજકીય પક્ષ
  • દ્રવિડ મુનેત્ર કળગમ
  • અખિલ ભારતીય દ્રવિડ મુનેત્ર કળગમ
બેઠક
  • સેન્ટ.થોમસ માઉન્ટ (૧૯૬૭–૧૯૭૭)
  • અરુપુકોટ્ટાઇ (૧૯૭૭–૧૯૮૦)
  • મદુરાઇ પશ્ચિમ (૧૯૮૦–૧૯૮૪)
  • અંડીપટ્ટી (૧૯૮૪–૧૯૮૭)
તમિલનાડુ વિધાનપરિષદના સભ્ય
પદ પર
૩૦ માર્ચ ૧૯૬૨[]  ૭ જુલાઈ ૧૯૬૪
મુખમંત્રી
અનુગામીએસ.આર.પી.પોન્નુસ્વામી ચેટીયાર
ઓલ ઈન્ડિયા અન્ના દ્રવિડ મુનેત્ર કઝગમના પ્રમુખ
પદ પર
17 ઓક્ટોબર 1972  24 ડિસેમ્બર 1987
પુરોગામીસ્થિતિ સ્થાપિત
અનુગામીવી. એન. જાનકી રામચંદ્રન
ઓલ ઈન્ડિયા અન્ના દ્રવિડ મુનેત્ર કઝગમ ના જનરલ સેક્રેટરી
પદ પર
17 ઓક્ટોબર 1972  22 જૂન 1978
પુરોગામીસ્થિતિ સ્થાપિત
અનુગામીવી. આર. નેદુનચેઝિયાન
પદ પર
17 ઓક્ટોબર 1986  24 ડિસેમ્બર 1987
પુરોગામીએસ. રાઘવાનંદમ
અનુગામીવી. આર. નેદુનચેઝિયાન
ખજાનચી દ્રવિડ મુનેત્ર કળગમ (ડીએમકે)
પદ પર
૧૯૬૯  ૧૯૭૨
પક્ષ પ્રમુખએમ.કરુનાનિધિ
સામાન્ય મંત્રીવિ.આર.નેદુન્ચેઝિઅન
પ્રમુખ દક્ષિણ ભારત ફિલ્મ એસોસિએશન
પદ પર
૧૯૬૧  ૧૯૬૩
પુરોગામીઆર.નાગેન્દ્રરાવ
અનુગામીએસ.એસ.રાજેન્દ્રન
પદ પર
૧૯૫૭  ૧૯૫૯
પુરોગામીએન્.એસ.ક્રિશ્નન
અનુગામીઅંજલી દેવી
અંગત વિગતો
જન્મ
મરુથર ગોપાલન રામચંદ્રન્

(1917-01-17)૧૭ જાન્યુઆરી ૧૯૧૭
નવાલાપિટિયા, કેન્ડી જીલ્લો, બ્રિટિશ સીલોન
(વર્તમાન શ્રીલંકા)
મૃત્યુ૨૪ ડિસેમ્બર ૧૯૮૭(૧૯૮૭-૧૨-૨૪) (ઉંમર 70)
મદ્રાસ, તમિલનાડુ, ભારત
(વર્તમાન ચેન્નાઈ)
મૃત્યુનું કારણહ્રદય રોગ
અંતિમ સ્થાનએમ.જી.આર. મેમોરીઅલ
રાષ્ટ્રીયતાભારતીય
રાજકીય પક્ષઅખિલ ભારતીય દ્રવિડ.મુનેત્ર કળગમ (એએઆઈડીએમકે) (૧૯૭૨–૧૯૮૭)
અન્ય રાજકીય
જોડાણો
દ્રવિડ મુનેત્ર કળગમ (૧૯૫૩–૧૯૭૨)
ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ (૧૯૩૫–૧૯૪૫)
જીવનસાથી
  • થંગામની
    (લ. 1939; અવસાન 1942)

    સધાનંધાવતી
    (લ. 1942; અવસાન 1962)

    વિ.એન.જાનકી (લ. 1963)
સગાં-સંબંધીઓએમ.જી.ચક્રપાણી (ભાઈ)
નિવાસસ્થાનએમ.જી.આર.થોટ્ટમ, રામાપુરમ, ચેન્નાઈ, તમિલનાડુ
ક્ષેત્ર
  • અભિનેતા
  • ફિલ્મ નિર્માતા
  • ફિલ્મ દિર્ગદર્શક
  • રાજકારણી
  • પરોપકારી
પુરસ્કારો
  • ભારત રત્ન (૧૯૮૮) (મરણોત્તર)
  • માનદ્‌ ડોક્ટરેટ (૧૯૭૪)
  • શ્રેષ્ઠ અભિનેતા – રાષ્ટ્રીય ફિલ્મ પુરસ્કાર (ફિલ્મ –રજત કમલ) (૧૯૭૧)
અન્ય નામો
  • પુરાત્ચી થેલાઈવર
  • મક્કાલ થિલંગમ
  • પોનમાના ચેમ્મલ
  • વાથીયાર
  • M.G.R.

મરુથર ગોપાલા રામચંદ્રન (૧૭ જાન્યુઆરી ૧૯૧૭ - ૨૪ ડિસેમ્બર ૧૯૮૭) એક ભારતીય રાજકારાણી, તમિલનાડુનાં ભૂતપુર્વ મુખ્ય મંત્રી અને ફિલ્મ અભિનેતા હતા. તેઓ એમ.જી.આરના હુલામણાં નામથી જાણીતા હતા. તેઓને મરણોત્તર દેશનો સર્વોચ્ય પુરસ્કાર ભારત રત્ન એનાયત કરવામાં આવ્યો હતો.

સંદર્ભ

[ફેરફાર કરો]